શાીય ગાયિકા પ્રભા અત્રેનું અવસાન
પુણે : જાણીતા શાીય ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેનું હૃદયરોગના હુમલાને પગલે ૯૨ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. હિન્દુસ્તાની શાીય સંગીતના કિરાણા ઘરાણાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રભાને ભારત સરકારે ત્રણેય પ્રકારના પદ્મ અવૉડથી સન્માનિત કર્યા હતા. તેમને કોથુર્ડ વિસ્તારની…
નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત
કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી…
ઇડીએ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ અહીં તેના મુખ્યમથક ખાતે એજન્સી…
તાઈવાનમાં ચિન્ગ ટે પ્રમુખપદે ચૂંટાયા
તાઈપેઈ: તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના ઉમેદવાર લાઈ ચિન્ગ ટે વિજયી નીવડ્યા હતા. ચીન આ ટાપુની માલિકીનો દાવો કરી રહ્યું હોવાને કારણે ચીનની મુખ્ય જમીન અને તાઈવાન ટાપુ વચ્ચેના ૧૧૦ માઈલ પહોળા પાણીના પટ્ટાની સ્થિરતા અને શાંતિ દાવ પર…
જૂનાગઢ અને માઢડાના સોનલ ધામમાં અદ્ભુત દિવ્યતા અનુભવાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર,શક્તિ,સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું.સોનલ માતાના ત્રણ-દિવસીય જન્મ શતાબ્દી ઉત્સવની યાદો હજુ પણ તાજી છે તે વાતને રેખાંકિત કરતાં વડા પ્રધાન…
ગુજરાતમાં ઉત્તરાયણ પર પવન સારો રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્ય હવામાન વિભાગે રવિવારે એટલે કે, ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનની ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તરાયણ પર ગુજરાતમાં ૧૫ થી ૨૦ કિમી પવનની ગતિ રહેવાની આગાહી કરી છે. ગુજરાતમાં…
મોબાઈલ યુગમાં યુવાનોને પુસ્તકોનું આકર્ષણ: વાઇબ્રન્ટ ટ્રેડ શૉમાં ૪૦ હજાર પુસ્તકો વેચાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતી સાહિત્ય સહિતના પુસ્તકોનું વેચાણ અને વાંચન ઘટી રહ્યું છેત્યારે ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉના પુસ્તક સ્ટોલપરથી ૪૦ હજારથી વધુ સાહિત્ય પુસ્તકો વેચાયાં છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ૨૦૨૪ માં પેવેલિયન ૧૧માં મુલાકાતીઓ માટે જ્ઞાન અને…
વાઇબ્રન્ટ ટ્રેડ શૉમાં શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીમાં યુવાનોએ સૌથી વધુ રસ દાખવ્યો
અમદાવાદ:ગાંધીનગરમાં હેલીપેડ ખાતે યોજાયેલા ચાર દિવસીય વાઈબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં ઉદ્યોગકારો, મહાનુભાવો અને યુવાનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં સહભાગી થઈને દરેક પેવેલિયનોને રસપૂર્વક નિહાળ્યા હતા એવું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગ્રેડ શૉ ૨૦૨૪ની મુખ્ય જવાબદારી સંભાળનાર અને ઉચ્ચ- ટેકનિકલ શિક્ષણ વિભાગના…
પારસી મરણ
દારાયસ અરદેશીર અપુ તે જહીદા દારાયસ અપુના ધણી. તે મરહુમો અરદેશીર અને ખોરશેદના દીકરા. તે હોરમજ અને અરજાનના બાવાજી. તે કેરસી, સનોબર કેલી સુરતી તથા મરહુમ ગુલ દાદી દારૂવાલાના ભાઇ. તે આદીલ, મરજીના કાકા. તે યાસમીન, કેરમાન, દેજી, બુરજીન અને…
હિન્દુ મરણ
ઇડર ચૌદસી તપોધન બ્રાહ્મણગામ બડોલી નિવાસી હાલ થાણે ગં. સ્વ. વીણાબેન રમેશચંદ્ર રાવલ (ઉં. વ. ૭૮) તે સ્વ. રમેશચંદ્ર ડાહ્યાલાલ રાવલના પત્ની. સ્વ. કાંતિલાલ દામોદર રાવલ શાહપુરના સુપુત્રી. તેમ જ હીનાબેન, મનીષભાઇ, ભાવેશભાઇના માતોશ્રી. તે સ્વ. કેતનકુમાર, સૌ. ફાલ્ગુનીબેન, સૌ.…