પ. બંગાળના પુરુલિયામાં પાલઘર પાર્ટ-ટૂ
સાધુઓને નિર્વ કરી ઢોરમાર મરાયો: ૧૨ની ધરપકડ કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવો જ બનાવ નોંધાયો હતો. ત્રણ વર્ષ અગાઉ પાલઘરમાં આ જ રીતે સાધુઓ પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા.શનિવારે મહારાષ્ટ્ર સરકારે મૃત સાધુઓના પરિવારજનોને રૂ.…
ચીન સાથેનો સીમાવિવાદ ન ઉકેલાય ત્યાં સુધી સંબંધ સામાન્ય નહિ થાય: જયશંકર
નાગપુર: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ચીન સાથેનો સીમાવિવાદ જ્યાં સુધી નહિ ઉકેલાય ત્યાં સુધી તેની સાથેના સંબંધ સામાન્ય નહિ થાય. તેમણે ‘ભૌગોલિક-રાજકારણમાં ભારતનો ઉદય’ વિષય પર અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન સરહદ…
અમેરિકામાં વાવાઝોડાને પગલે ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ
શિકાગો: અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાની અસરમાં આવ્યું છે, જેને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયું છે. વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઇટો વિલંબથી ઉડાન ભરી રહી છે. એક અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં અત્યાર સુધીમાં…
શાીય ગાયિકા પ્રભા અત્રેનું અવસાન
પુણે : જાણીતા શાીય ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેનું હૃદયરોગના હુમલાને પગલે ૯૨ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. હિન્દુસ્તાની શાીય સંગીતના કિરાણા ઘરાણાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રભાને ભારત સરકારે ત્રણેય પ્રકારના પદ્મ અવૉડથી સન્માનિત કર્યા હતા. તેમને કોથુર્ડ વિસ્તારની…
નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત
કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી…
ઇડીએ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ અહીં તેના મુખ્યમથક ખાતે એજન્સી…
તાઈવાનમાં ચિન્ગ ટે પ્રમુખપદે ચૂંટાયા
તાઈપેઈ: તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના ઉમેદવાર લાઈ ચિન્ગ ટે વિજયી નીવડ્યા હતા. ચીન આ ટાપુની માલિકીનો દાવો કરી રહ્યું હોવાને કારણે ચીનની મુખ્ય જમીન અને તાઈવાન ટાપુ વચ્ચેના ૧૧૦ માઈલ પહોળા પાણીના પટ્ટાની સ્થિરતા અને શાંતિ દાવ પર…
જૂનાગઢ અને માઢડાના સોનલ ધામમાં અદ્ભુત દિવ્યતા અનુભવાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર,શક્તિ,સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું.સોનલ માતાના ત્રણ-દિવસીય જન્મ શતાબ્દી ઉત્સવની યાદો હજુ પણ તાજી છે તે વાતને રેખાંકિત કરતાં વડા પ્રધાન…
ગુજરાતમાં ઉત્તરાયણ પર પવન સારો રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્ય હવામાન વિભાગે રવિવારે એટલે કે, ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનની ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તરાયણ પર ગુજરાતમાં ૧૫ થી ૨૦ કિમી પવનની ગતિ રહેવાની આગાહી કરી છે. ગુજરાતમાં…
મોબાઈલ યુગમાં યુવાનોને પુસ્તકોનું આકર્ષણ: વાઇબ્રન્ટ ટ્રેડ શૉમાં ૪૦ હજાર પુસ્તકો વેચાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતી સાહિત્ય સહિતના પુસ્તકોનું વેચાણ અને વાંચન ઘટી રહ્યું છેત્યારે ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉના પુસ્તક સ્ટોલપરથી ૪૦ હજારથી વધુ સાહિત્ય પુસ્તકો વેચાયાં છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ૨૦૨૪ માં પેવેલિયન ૧૧માં મુલાકાતીઓ માટે જ્ઞાન અને…