આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૫-૧-૨૦૨૪,) ભારતીય દિનાંક ૨૫, માહે પૌષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૫) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૫) પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ બીજો નિયમ સંતોષ
કંઈ બાબતમાં સંતોષ રાખવો અને કંઈ બાબતમાં અસંતોષ રાખવો એ નક્કી કરતા આવડી જાય તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા નિયમના બીજા અંગ – સંતોષ વિશે હવે વાત કરીશું. યમના છેલ્લા અંગ અપરિગ્રહમાં પણ સંતોષનો ઉલ્લેખ…
- ધર્મતેજ
ઈશ્ર્વરતત્ત્વ આપણા ઘરમાં ભલે જન્મે પરંતુ એનો લાભ આખા જગતને મળવો જોઈએ
માનસ મંથન -મોરારિબાપુ ઋષિમુનિઓએ કહ્યું,હે પૃથ્વી,અમારું ચિંતન-મનન રાવણના જુલમને લીધે અટકી ગયું છે. દેવતાઓએ કીધું કે અમે પણ પુણ્યવાળા માણસો છીએ,પણ પુણ્ય પૂરાં થઈ ગયાં છે ! આપણે બધા જ બ્રહ્માની પાસે જઈને ફરિયાદ કરીએ. અને બધાં પિતામહ બ્રહ્મા પાસે…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ વાત્સલ્યભાવથી રામલાલાની ઉપાસના(ગતાંકથી ચાલુ)(શશ) સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના જગદંબાની પ્રાપ્તિથી રામકૃષ્ણદેવની સાધનાની સમાપ્તિ નથી થતી, પરંતુ પ્રારંભ થાય છે. સાધનાના બીજા તબક્કામાં તેમણે ભગવાનનાં અનેકવિધ સગુણ સાકાર સ્વરૂપોની ઉપાસના કરી છે. આ ગાળા દરમિયાન મુખ્ય ઉપાસનાઓ નીચે…
- ધર્મતેજ
ચાલો ઉત્તરાયણને ઊંડાણપૂર્વક સમજીએ
પ્રાસંગિક -હેમુ ભીખુ મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે આવે છે – કે એક જ દિવસે મનાવવામાં આવે છે. સૂર્યના મકર રાશિના પ્રવેશની વાત તો સમજી શકાય એમ છે પણ તે દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસે છે તે વાત ખગોળિય…
- ધર્મતેજ
સફેદ ચહેરો (ભાગ-૧)
કનુ ભગદેવ ‘અરે… અરે…’ અચાનક એ ઊછળીને એક તરફ ખસી ગયો અને વળતી જ પળે ક્ષણભર પહેલાં એ ઊભો હતો ત્યાંથી નાગપાલે ફેંકેલો ચાવીને ઝૂડો… વીજળી ગતિએ પસાર થઈને ઉઘાડા દ્વારની બહાર જઈને લોબીમાં ફેંકાયો. સવારના બરાબર સાત ને પચાસ…
- ધર્મતેજ
અધર્મના વિનાશ કાજે
વિશેષ -હેમંતવાળા પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે, કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે.…
- ધર્મતેજ
સુખદુ:ખમાં સમભાવ રહે
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રાગ અને દ્વેષથી રહિત ભક્તના ગુણો કહીને હવે ભગવાન કૃષ્ણ સુખ અને દુ:ખમાં સમાન રહેનાર ભક્તની વિશેષતા કહે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણોને વર્ણવતાં જણાવે છે –“લર્પીં યઠ્ઠળે ખ રુપઠ્ઠજ્ઞ ખ…
- ધર્મતેજ
ભક્તિભાવનાં શાશ્ર્વત તત્ત્વોનું લયાન્વિત રૂપ: બ્રહ્માનંદ સ્વામી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની સ્વામી બ્રહ્માનંદની ભક્તિ કવિતાની શિખર સમાન પદરચનાઓ માત્ર એક સંપ્રદાયને નહીં પણ સમગ્ર ભક્તિસાહિત્યને બહુ મોટું પ્રદાન છે. એમનું બસો પચીસમું જન્મજયંતી વર્ષ્ા ચૂપચાપ પસાર થઈ ગયું. આજે બે સૈકા પછી પણ પરંપરામાં એ રચનાઓ…