- ધર્મતેજ
અધર્મના વિનાશ કાજે
વિશેષ -હેમંતવાળા પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે, કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે.…
- ધર્મતેજ
સુખદુ:ખમાં સમભાવ રહે
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રાગ અને દ્વેષથી રહિત ભક્તના ગુણો કહીને હવે ભગવાન કૃષ્ણ સુખ અને દુ:ખમાં સમાન રહેનાર ભક્તની વિશેષતા કહે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણોને વર્ણવતાં જણાવે છે –“લર્પીં યઠ્ઠળે ખ રુપઠ્ઠજ્ઞ ખ…
- ધર્મતેજ
ભક્તિભાવનાં શાશ્ર્વત તત્ત્વોનું લયાન્વિત રૂપ: બ્રહ્માનંદ સ્વામી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની સ્વામી બ્રહ્માનંદની ભક્તિ કવિતાની શિખર સમાન પદરચનાઓ માત્ર એક સંપ્રદાયને નહીં પણ સમગ્ર ભક્તિસાહિત્યને બહુ મોટું પ્રદાન છે. એમનું બસો પચીસમું જન્મજયંતી વર્ષ્ા ચૂપચાપ પસાર થઈ ગયું. આજે બે સૈકા પછી પણ પરંપરામાં એ રચનાઓ…
- ધર્મતેજ
વધુ પડતી પ્રશંસા અને વાહવાહ થવા લાગે ત્યારે ફુલાઈ જવું નહીં
લાયકાત કરતાં વધુ પડતું માન સારું નથી સમય ફરે ત્યારે બધું ફરી જાય છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર આધુનિક જમાનાએ માનવીના દિલમાં અનેક જાતના નવા ભય અને આશંકાઓ સર્જી છે. કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ જાતની ચિંતા અને…
- ધર્મતેજ
તમે તમારા પદની ગરિમા, મહત્તા અને મર્યાદાને પણ ભૂલી ગયા છો દાન, ધર્મ અને પરોપકાર કરનારાને જ દેવેન્દ્ર કહેવાય છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે અહંકારમાં ભૂલી ગયા છો કે આ સંસારમાં ત્રિદેવથી અધિક શક્તિશાળી કંઈ નથી. જો ત્રિદેવ કોપાયમાન થયા તો તમારું અમૃત કે તમારી શક્તિ તમને કોઈ બચાવી નહીં શકે. તમે તમારા સિંહાસન બચાવવાના…
- ધર્મતેજ
‘ભા૨તીય ના૨ીસંતોનું જીવન-ક્વન’ પુસ્તકને ૨ણઝણતો આવકા૨ો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, ૨મન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં ના૨ી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ ક૨ે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ હિન્દુસ્તાન-ભા૨ત. એમાંની પૂર્વ, પશ્ર્ચિમ,ઉત્ત૨ અને દક્ષ્ાિણ…
ઉત્તરાયણનું ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ
ફોકસ -કવિતા યાજ્ઞિક સૌ પ્રથમ અમારા વ્હાલા વાચકોને મુંબઈ સમાચાર અને અમારા સહુની તરફથી મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ. ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે મકર સંક્રાંતિ વિશે ન જાણતું હોય. જેવો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે અને…
દુનિયામાં દરરોજ હજારો લોકો દર્દથી બચવા જાન ગુમાવે છે
વિશેષ – રેખા દેશરાજ અમેરિકા જેવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચરવાળા દેશમાં લાગલગાટ નિરીક્ષણ અને અભ્યાસ બાદ એવો ઘટસ્ફોટ થયો છે કે 2000થી 2017 સુધી દરરોજ 91 લોકોનાં મરણ પેનકિલર એટલે કે દર્દનાશક દવા ખાવાથી થયા હતા. અમેરિકામાં દવાઓની ગુણવત્તા અને દવાના ઉપયોગના…
ઘર ખરીદનારાઓ માટે રાહત પાંચ વર્ષ પછી કરાર રદ થાય તો પણ સ્ટેમ્પ ડયૂટીના પૈસા પરત મળશે
સામાન્ય રીતે બિલ્ડર પાસેથી મકાન ખરીદનાર ગ્રાહક જો પોતાનો કરાર પાંચ વર્ષની અવધિમાં રદ કરે તો જ સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે, પાંચ વર્ષ પછી કોન્ટ્રાક્ટ કેન્સલ થાય તો સ્ટેમ્પ ડ્યૂટીનું રિફંડ મળતું નથી. આવો નિયમ હોવા છતાં, કોન્ટ્રાક્ટ…
નાગરિકોના પૈસા લેખે લાગ્યા પાલિકાની ડિપોઝિટમાંથી ₹ પાંચ હજાર કરોડ વિકાસ કામોમાં વપરાયા
મુંબઈ: ભારતની સૌથી ધનિક ગણાતી મહાપાલિકાની થાપણોમાં રૂપિયા પાંચ હજાર કરોડનો ઘટાડો થયો છે. રિઝર્વ ફંડનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ રહ્યો હોવાના કારણે આ ઘટાડો થયાનું સ્પષ્ટ થયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝીટ ૯૨ હજાર કરોડથી વધુ હતી. જોકે,…