Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 110 of 316
  • વેપાર

    શૅરબજારમાં સંક્રાતનો મૂડ: કોન્સોલિડશન સાથે પેચ લગાવીને પણ નિફ્ટી ૨૨,૦૦૦ – ૨૨,૧૦૦ની ઊંચાઇ સર કરવા મથશે

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર એકધારી તેજી સાથે આગળ વધી રહ્યું છે અને કરેકશન ક્યારનું તોળાઇ રહ્યું હોવા છતાં બેન્ચમાર્ક કોઇને ગાંઠતો નથી. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે અને ટેક્નિકલ તથા ફંડામોન્ટલ પરિબળ તેજીતરફી હોવા સાથે પ્રોફિટ…

  • એકસ્ટ્રા અફેર

    છોકરીઓની લગ્નની વય વધે એ શક્ય છે ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૧માં મોટા ઉપાડે છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરેલી ને પછી પાણીમાં બેસી ગયેલી ત્યારે હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે પાછો છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારીને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૫-૧-૨૦૨૪,) ભારતીય દિનાંક ૨૫, માહે પૌષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૫) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૫) પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    યોગનું બીજું અંગ: નિયમ બીજો નિયમ સંતોષ

    કંઈ બાબતમાં સંતોષ રાખવો અને કંઈ બાબતમાં અસંતોષ રાખવો એ નક્કી કરતા આવડી જાય તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા નિયમના બીજા અંગ – સંતોષ વિશે હવે વાત કરીશું. યમના છેલ્લા અંગ અપરિગ્રહમાં પણ સંતોષનો ઉલ્લેખ…

  • ધર્મતેજ

    ઈશ્ર્વરતત્ત્વ આપણા ઘરમાં ભલે જન્મે પરંતુ એનો લાભ આખા જગતને મળવો જોઈએ

    માનસ મંથન -મોરારિબાપુ ઋષિમુનિઓએ કહ્યું,હે પૃથ્વી,અમારું ચિંતન-મનન રાવણના જુલમને લીધે અટકી ગયું છે. દેવતાઓએ કીધું કે અમે પણ પુણ્યવાળા માણસો છીએ,પણ પુણ્ય પૂરાં થઈ ગયાં છે ! આપણે બધા જ બ્રહ્માની પાસે જઈને ફરિયાદ કરીએ. અને બધાં પિતામહ બ્રહ્મા પાસે…

  • ધર્મતેજ

    ચાલો ઉત્તરાયણને ઊંડાણપૂર્વક સમજીએ

    પ્રાસંગિક -હેમુ ભીખુ મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે આવે છે – કે એક જ દિવસે મનાવવામાં આવે છે. સૂર્યના મકર રાશિના પ્રવેશની વાત તો સમજી શકાય એમ છે પણ તે દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસે છે તે વાત ખગોળિય…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧)

    કનુ ભગદેવ ‘અરે… અરે…’ અચાનક એ ઊછળીને એક તરફ ખસી ગયો અને વળતી જ પળે ક્ષણભર પહેલાં એ ઊભો હતો ત્યાંથી નાગપાલે ફેંકેલો ચાવીને ઝૂડો… વીજળી ગતિએ પસાર થઈને ઉઘાડા દ્વારની બહાર જઈને લોબીમાં ફેંકાયો. સવારના બરાબર સાત ને પચાસ…

  • ધર્મતેજ

    અધર્મના વિનાશ કાજે

    વિશેષ -હેમંતવાળા પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે, કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે.…

  • ધર્મતેજ

    સુખદુ:ખમાં સમભાવ રહે

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રાગ અને દ્વેષથી રહિત ભક્તના ગુણો કહીને હવે ભગવાન કૃષ્ણ સુખ અને દુ:ખમાં સમાન રહેનાર ભક્તની વિશેષતા કહે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણોને વર્ણવતાં જણાવે છે –“લર્પીં યઠ્ઠળે ખ રુપઠ્ઠજ્ઞ ખ…

Back to top button