- તરોતાઝા
ત્વચાની ચમક માટે કુદરતી ઔષધ ઍલોવેરા
સ્વાસ્થ્ય – કવિતા યાજ્ઞિક સૌંદર્યની વ્યાખ્યા શું? રૂપાળા હોવું એટલે માત્ર ઉજળી ત્વચા હોવી? ના, રૂપાળા હોવાનો મતલબ છે એવી ત્વચા જે, સ્વચ્છ હોય, જેમાં ચમક હોય અને જે તાજગીસભર લાગે, પછી તેનો રંગ કેવો છે તે મહત્ત્વનું નથી. અમસ્તા…
- તરોતાઝા
ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-15)
કનુ ભગદેવ મિસ્ટર શેખ !' ગીની ગંભીર અવાજે બોલી, મહેરબાની કરીને મને મેળવવાનાં સ્વપ્નાં જોવાનું બંધ કરો, એમાં જ તમારું ભલું છે.'ગીની…!’ શેખ ઉર્ફે દિલાવરખાન કરગરતા અવાજે બોલ્યો, નારી ભાવનાની મારી તારા પ્રત્યેની લાગણીની કદર કર ! શું હું ખૂબસૂરત…
- તરોતાઝા
કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની સ્થિર રાશિમાં અંશાત્મક સંબંધ થવાથી ઊંઘની સમસ્યાઓ વધે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં સૂર્યનારાયણરાજાદી ગ્રહસૂર્ય-કુંભ રાશિમંગળ-મકર રાશિ શીધ્ર ભ્રમણબુધ-કુંભ રાશિ અતિચારી ભ્રમણગુ-મેષ રાશિશુક્ર-મકર રાશિ અતિચારી ભ્રમણશનિ-કુંભ(સ્વગૃહી)રાશિ(અસ્ત)રાહુ-મીન રાશિ વક્રીભ્રમણકેતુ-ક્નયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ચંદ્ર સિવાય કોઈપણ રાશિ પરિવર્તન કરવાના નથી. ગત્ સપ્તાહ મુજબ કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની વાયુ…
- તરોતાઝા
કિડનીને ટોક્સિન્સથી બચાવે છે હેલ્ધી હર્બ ગોખરુ
સ્વાસ્થ્ય – રેખા દેશરાજ ગોખરુને અમુક લોકો બિંદીના નામથી ઓળખે છે. તેનો સમાવેશ જાઈગોફાઈલી કુળમાં થાય છે. આ રેતાળ જમીનમાં અને માટીમાં થાય છે. આયુર્વેદમાં દશમૂળ નામની દસ દવાનો સમૂહ છે જેમાં મુખ્ય દવા ગોખરુ છે. ગોખરુ અથવા ગોક્ષર નાનો…
એઇમ્સનો દબદબો વધતો જાય છે
પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટમાં એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ છે. પીએમ મોદીએ 2020માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ 1195 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પીએમ મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત…
- તરોતાઝા
50+ની વયે પણ ફિટ રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે શલભાસન
આરોગ્ય – દિવ્યજ્યોતિ નંદન યોગાસન દરેક લોકો તેમ જ દરેક ઉંમરના લોકો માટે હોય છે. જેમ અલગ અલગ વયે બાકી ફિઝિકલ કસરત બદલાઈ જાય છે, તે રીતે અલગ અલગ ઉંમરે જુદા જુદા યોગાસનો પણ કરવા જરૂરી છે. 50 વર્ષની ઉંમરે…
વાઢવણ બંદર વિરોધ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘરમાં સૂચિત વાઢવણ બંદરનો વિરોધ કરવા સેંકડો લોકોએ ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર `રસ્તો રોકો’ આંદોલન કર્યું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.હાઇવે પરના ચારોટી ટોલ પ્લાઝા ખાતે બપોરે 12 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે રસ્તા…
કૉંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઊંભું કર્યું હતું: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મહેસાણા: આઝાદ ભારતમાં વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ હતો. આ સ્થિતિ માટે કૉંગ્રેસ જ દોષિત છે. કૉંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યુ છે. તેમણે પાવાગઢમાં ધ્વજ ફરકાવવાની ઇચ્છા પણ ન દર્શાવી. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ…
રાજ્યમાં બેવડી ઋતુ: સવારે ઠંડી અને બપોરે ગરમી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ફરી એકવાર જાણે શિયાળો બેઠો હોય તેવી ઠંડી સમી સાંજથી શરૂ થઇ જાય છે તેમજ બપોરે સૂર્યનારાયણ પણ તપી રહ્યા છે આમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોનું આરોગ્ય…
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ…