Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 11 of 316
  • ખાર-બાંદ્રામાં 14 દિવસ 10 ટકા પાણીકાપ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024થી સોમવાર 11 માર્ચ, 2024 સુધી 14 દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં 10 ટકા પાણીકાપ રહેશે.પાલિકાના જણાવ્યા મુજબ `એચ-પશ્ચિમ’ વોર્ડમાં…

  • કૉંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઊંભું કર્યું હતું: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મહેસાણા: આઝાદ ભારતમાં વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ હતો. આ સ્થિતિ માટે કૉંગ્રેસ જ દોષિત છે. કૉંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યુ છે. તેમણે પાવાગઢમાં ધ્વજ ફરકાવવાની ઇચ્છા પણ ન દર્શાવી. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ…

  • નેશનલ

    પેટ્રોલિંગ:

    સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં ગુરુવારે ભારે હિમવર્ષા થયા બાદ પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા અધિકારી. (એજન્સી)

  • હિમાચલમાં શીતલહેર

    સિમલા: હિમવર્ષા અને વરસાદને પગલે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા હિમાચલ પ્રદેશનો મોટાભાગના વિસ્તારમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઊચાણવાળા આદિવાસી વિસ્તારમાં તાપમાન માઈનસ 15થી 20 ડિગ્રી રહ્યું હોવા વચ્ચે લાહોલ અને સ્પિતી સૌથી ઠંડા પ્રદેશ રહ્યા હતા.અહેવાલ મુજબ લાહોલ…

  • અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…

  • નેશનલ

    ઝલક:

    આંદામાન-નિકોબાર ટાપુમાં રાધાનગર બીચ, સ્વરાજ ટાપુ ખાતે બુધવારે આંદામાન-નિકોબાર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતની ઝલક. (એજન્સી)

  • રાજ્યમાં બેવડી ઋતુ: સવારે ઠંડી અને બપોરે ગરમી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ફરી એકવાર જાણે શિયાળો બેઠો હોય તેવી ઠંડી સમી સાંજથી શરૂ થઇ જાય છે તેમજ બપોરે સૂર્યનારાયણ પણ તપી રહ્યા છે આમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોનું આરોગ્ય…

  • નેશનલ

    ઑનલાઈન પોર્ટલનું લૉન્ચિંગ:

    દિલ્હીમાં ગુરુવારે સેન્ટ્રલ બ્યૂરો ઑફ કમ્યુનિકેશન (સીબીસી), આરએનઆઈની ન્યૂ મીડિયા શાખા અને ડિજિટલ એડે્રસેબલ સિસ્ટમ (ડીએએસ)ના ઑનલાઈન પોર્ટલના લૉન્ચિંગ દરમિયાન નવા ઘડવામાં પ્રેસ ઍન્ડ રજિસ્ટે્રશન ઑફ બુક્સ ઍક્ટ 1867 અને આવેલા પ્રેસ ઍન્ડ રજિસ્ટે્રશન ઈન્ડિયા ઍન્યુઅલ રિપોર્ટ 2022-23 અને પ્રેસ…

  • ઈન્દ્રાણી મુખર્જી પરની દસ્તાવેજ-સિરીઝનીરિલીઝ 29 ફેબ્રુઆરી સુધી અટકાવી

    હાઇ કોર્ટનો સીબીઆઈ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનો આદેશ મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટરી સિરીઝને 29 ફેબ્રુઆરી સુધી રિલીઝ કરશે નહીં.જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા…

  • એસીમાં શૉર્ટસર્કિટ પછી ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો

    મુંબઈ: ઍરકન્ડિશનરમાં શૉર્ટસર્કિટ પછી ઘરમાં ફેલાઈ ગયેલા ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની આંચકાજનક ઘટના વિલેપાર્લેમાં બની હતી.અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સ્વરૂપા શાહ (43) તરીકે થઈ હતી. આ પ્રકરણે વિલેપાર્લે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…

Back to top button