Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 109 of 313
  • ધર્મતેજ

    શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

    જીવનનું અમૃત -ભાણદેવ વાત્સલ્યભાવથી રામલાલાની ઉપાસના(ગતાંકથી ચાલુ)(શશ) સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના જગદંબાની પ્રાપ્તિથી રામકૃષ્ણદેવની સાધનાની સમાપ્તિ નથી થતી, પરંતુ પ્રારંભ થાય છે. સાધનાના બીજા તબક્કામાં તેમણે ભગવાનનાં અનેકવિધ સગુણ સાકાર સ્વરૂપોની ઉપાસના કરી છે. આ ગાળા દરમિયાન મુખ્ય ઉપાસનાઓ નીચે…

  • ધર્મતેજ

    ચાલો ઉત્તરાયણને ઊંડાણપૂર્વક સમજીએ

    પ્રાસંગિક -હેમુ ભીખુ મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે આવે છે – કે એક જ દિવસે મનાવવામાં આવે છે. સૂર્યના મકર રાશિના પ્રવેશની વાત તો સમજી શકાય એમ છે પણ તે દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસે છે તે વાત ખગોળિય…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧)

    કનુ ભગદેવ ‘અરે… અરે…’ અચાનક એ ઊછળીને એક તરફ ખસી ગયો અને વળતી જ પળે ક્ષણભર પહેલાં એ ઊભો હતો ત્યાંથી નાગપાલે ફેંકેલો ચાવીને ઝૂડો… વીજળી ગતિએ પસાર થઈને ઉઘાડા દ્વારની બહાર જઈને લોબીમાં ફેંકાયો. સવારના બરાબર સાત ને પચાસ…

  • ધર્મતેજ

    અધર્મના વિનાશ કાજે

    વિશેષ -હેમંતવાળા પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે, કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે.…

  • ધર્મતેજ

    સુખદુ:ખમાં સમભાવ રહે

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં રાગ અને દ્વેષથી રહિત ભક્તના ગુણો કહીને હવે ભગવાન કૃષ્ણ સુખ અને દુ:ખમાં સમાન રહેનાર ભક્તની વિશેષતા કહે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણોને વર્ણવતાં જણાવે છે –“લર્પીં યઠ્ઠળે ખ રુપઠ્ઠજ્ઞ ખ…

  • ધર્મતેજ

    ભક્તિભાવનાં શાશ્ર્વત તત્ત્વોનું લયાન્વિત રૂપ: બ્રહ્માનંદ સ્વામી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની સ્વામી બ્રહ્માનંદની ભક્તિ કવિતાની શિખર સમાન પદરચનાઓ માત્ર એક સંપ્રદાયને નહીં પણ સમગ્ર ભક્તિસાહિત્યને બહુ મોટું પ્રદાન છે. એમનું બસો પચીસમું જન્મજયંતી વર્ષ્ા ચૂપચાપ પસાર થઈ ગયું. આજે બે સૈકા પછી પણ પરંપરામાં એ રચનાઓ…

  • ધર્મતેજ

    વધુ પડતી પ્રશંસા અને વાહવાહ થવા લાગે ત્યારે ફુલાઈ જવું નહીં

    લાયકાત કરતાં વધુ પડતું માન સારું નથી સમય ફરે ત્યારે બધું ફરી જાય છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર આધુનિક જમાનાએ માનવીના દિલમાં અનેક જાતના નવા ભય અને આશંકાઓ સર્જી છે. કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ જાતની ચિંતા અને…

  • ધર્મતેજ

    તમે તમારા પદની ગરિમા, મહત્તા અને મર્યાદાને પણ ભૂલી ગયા છો દાન, ધર્મ અને પરોપકાર કરનારાને જ દેવેન્દ્ર કહેવાય છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે અહંકારમાં ભૂલી ગયા છો કે આ સંસારમાં ત્રિદેવથી અધિક શક્તિશાળી કંઈ નથી. જો ત્રિદેવ કોપાયમાન થયા તો તમારું અમૃત કે તમારી શક્તિ તમને કોઈ બચાવી નહીં શકે. તમે તમારા સિંહાસન બચાવવાના…

  • ધર્મતેજ

    ‘ભા૨તીય ના૨ીસંતોનું જીવન-ક્વન’ પુસ્તકને ૨ણઝણતો આવકા૨ો

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, ૨મન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં ના૨ી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ ક૨ે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ હિન્દુસ્તાન-ભા૨ત. એમાંની પૂર્વ, પશ્ર્ચિમ,ઉત્ત૨ અને દક્ષ્ાિણ…

  • ઉત્તરાયણનું ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ

    ફોકસ -કવિતા યાજ્ઞિક સૌ પ્રથમ અમારા વ્હાલા વાચકોને મુંબઈ સમાચાર અને અમારા સહુની તરફથી મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ. ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે મકર સંક્રાંતિ વિશે ન જાણતું હોય. જેવો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે અને…

Back to top button