(no title)
ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુબનાવવા સરકાર કટિબદ્ધ છે: મુખ્ય પ્રધાન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા પ્રધાન અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડા પ્રધાને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને…
કચ્છમાં સ્ટીલ ફેકટરીમાં ચીમનીમાં બ્લાસ્ટ બાદ દાઝી જવાથી ત્રણ કામદારનાં મોત: ચાર ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: શહેરથી ભચાઉ વાયા દુધઈ થઈને ભચાઉ તરફ જતા રાજ્યધોરી માર્ગ પર આવેલા કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ પાસે આવેલી એક સ્ટીલ ફેકટરીમાં મકરસંક્રાંતિ પર્વના સપરમા દહાડે થયેલા એક ભયાનક વિસ્ફોટ બાદ લાગેલી વિકરાળ આગમાં ઓછામાં ઓછા ત્રણ…
અમદાવાદમાં સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ધુમાડો
સ્વચ્છતા સર્વેક્ષણમાં 15મો નંબર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ખર્ચ કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો 15મો નંબર આવતા મનપા કૉંગ્રેસે આકરી ટીકા કરી હતીશહેર મનપા કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ…
ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું અવસાન: મૃતદેહ મુંબઈથી અમદાવાદ લવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું સોમવારે અવસાન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરી શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, એમની અંતિમ યાત્રા આજે બપોરે…
- વેપાર
ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદર કપાતનો પુન: આશાવાદ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 192નો અને ચાંદીમાં રૂ. 610નો ઉછાળો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો આરંભ કરે તેવો પુન: આશાવાદ નિર્માણ થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના…
પારસી મરણ
ધન અસ્પી છાપગાર તે અસ્પી બરજીર છાપગારના ધણીયાણી. તે મરહુમો દોલત અને દોસાભાઈ કામદીનના દીકરી. તે ફરોખ દોસાભાઈ કામદીનના બહેન. તે ફીરૂજા, શેરી, ખુરશીદ, અહુનાવર, અશવન, રોહિનતન, જેન, જીનીયા અને મરહુમ ફરજાનાના કાકી. તે મરહુમો પેરીન અને બરજીર છાપગારના વહુ.…
હિન્દુ મરણ
સ્વ. નરોત્તમ દામજી પલણ (ઉં. વ. 84) તે સ્વ. દામજી મોરારજી પલણ અંજારવાલાના નાનાપુત્ર હાલ મુંબઈ મુકામે 14-1-24ના રામશરણ પામેલ છે. સ્વ. કુસુમબેનના પતિ. પ્રફુલ, કેતન તથા જીગ્નેશના પિતાશ્રી. સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. કાશીબેન, સ્વ.…
જૈન મરણ
જોટાણા નિવાસી હાલ ઘાટકોપર ડૉ. જિતેન્દ્રભાઈ રતિલાલ પરીખ, ઉ.વ. 78, તે ડૉ. શર્મિષ્ટાબેનના પતિ, ડૉ. રાજ તથા ગ્રીષ્માબેનના પિતા, ડૉ. ભાવિતા તથા વૈભવભાઈના સસરા, વરૂણના દાદા તથા માહિના નાના, તે ઉવારસદ ગામના ચંદુલાલ મણીલાલ શાહના જમાઈ તા. 13-01-2024ના અરિહંતશરણ પામેલ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 16-1-2024,મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), અનરુપા ષષ્ઠી (બંગાળ), પંચકભારતીય દિનાંક 26, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ સુદ-6જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ સુદ-6પારસી શહેનશાહી રોજ 4થો શહેરેવર, માહે 6ઠ્ઠો…
- શેર બજાર
આઈટી શૅરોની તેજીને ટેકે સેન્સેક્સ 759 પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, નિફ્ટીએ 22,000ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં જાહેર થયેલા આઈટી શૅરોનાં પ્રોત્સાહક પરિણામોને ટેકે રોકાણકારોની આઈટી શૅરોમાં નીકળેલી વ્યાપક લેવાલી ઉપરાંત ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ અને એચડીએફસી બૅન્કમાં પણ તેજી આગળ ધપતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં તેજી આગળ ધપી હતી,…