હિન્દુ મરણ
સ્વ. નરોત્તમ દામજી પલણ (ઉં. વ. 84) તે સ્વ. દામજી મોરારજી પલણ અંજારવાલાના નાનાપુત્ર હાલ મુંબઈ મુકામે 14-1-24ના રામશરણ પામેલ છે. સ્વ. કુસુમબેનના પતિ. પ્રફુલ, કેતન તથા જીગ્નેશના પિતાશ્રી. સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. કાશીબેન, સ્વ.…
જૈન મરણ
જોટાણા નિવાસી હાલ ઘાટકોપર ડૉ. જિતેન્દ્રભાઈ રતિલાલ પરીખ, ઉ.વ. 78, તે ડૉ. શર્મિષ્ટાબેનના પતિ, ડૉ. રાજ તથા ગ્રીષ્માબેનના પિતા, ડૉ. ભાવિતા તથા વૈભવભાઈના સસરા, વરૂણના દાદા તથા માહિના નાના, તે ઉવારસદ ગામના ચંદુલાલ મણીલાલ શાહના જમાઈ તા. 13-01-2024ના અરિહંતશરણ પામેલ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 16-1-2024,મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), અનરુપા ષષ્ઠી (બંગાળ), પંચકભારતીય દિનાંક 26, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ સુદ-6જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ સુદ-6પારસી શહેનશાહી રોજ 4થો શહેરેવર, માહે 6ઠ્ઠો…
- શેર બજાર
આઈટી શૅરોની તેજીને ટેકે સેન્સેક્સ 759 પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, નિફ્ટીએ 22,000ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં જાહેર થયેલા આઈટી શૅરોનાં પ્રોત્સાહક પરિણામોને ટેકે રોકાણકારોની આઈટી શૅરોમાં નીકળેલી વ્યાપક લેવાલી ઉપરાંત ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ અને એચડીએફસી બૅન્કમાં પણ તેજી આગળ ધપતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં તેજી આગળ ધપી હતી,…
શિયાળામાં ઘૂંટણના દુખાવાથી બચવા બાલાસન કરો
યોગાસન – દિવ્યજ્યોતિ નંદન બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ એક એવું યોગ આસન છે, જે નિયમિત રીતે કરવામાં આવે તો સાંધાના દુખાવાથી રાહત મળે છે, ખાસ કરીને શિયાળામાં.આ વિન્યાસ યોગનું આસન છે, તેને નિયમિતપણે કરવાથી જાંઘ, હિપ્સ અને પગની ઘૂંટીઓમાં…
- આમચી મુંબઈ
ધુમ્મસિયું વાતાવરણ
શિવડીને જેએનપીટી સાથે જોડનારા નવા અટલ સેતુ પર ભરબપોરે પણ ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળી હતી, તેને કારણે ઊંચી ઈમારતો પણ ઝાંખી નજરે પડી રહી હતી.(અમય ખરાડે)
સગીરા સાથે ‘લગ્ન’ કરી તેના આખા શરીરે બચકાં ભર્યાં: યુવકની ધરપકડ
વડીલોને આ અંગે જાણ કરનારી સગીરાનો નિર્વસ્ત્ર વીડિયો તેનાં સગાંસંબંધીને મોકલવામાં આવ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈમાં બનેલી હિચકારી ઘટનામાં યુવકે ૧૭ વર્ષની સગીરા સાથે ‘લગ્ન’ કર્યાં પછી તેના આખા શરીરે બચકાં ભર્યાં હતાં. આટલેથી ન અટકી આરોપીએ કથિત ત્રાસની જાણ…
કોને ભારે પડશે મિલિંદ દેવરાનો પક્ષત્યાગ? અરવિંદ સાવંતને કે ખુદ દેવરાને
દેવરાને કારણે ભાજપમાં અસંતોષ થવાની શક્યતા: ભાજપનો ગઢ કાયમનો ગયો! (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મકરસક્રાંત મોટી ઉથલપાથલ લઈને આવી છે. દેવરા પરિવારના પંચાવન વર્ષ જૂના કૉંગ્રેસ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો છે, પરંતુ દેવરાના આ પક્ષત્યાગનો ફટકો કોને પડશે…
ગાયકવાડે પુનર્વિચાર કરવા કહ્યું, પટોલેએ શાસક ગઠબંધનની ટીકા કરી
મુંબઈ: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ એ સમયે જ મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ તે દિવસે પાર્ટી છોડી દીધી હતી. મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું…
શિવસેનાનાં બે જૂથો વંશવાદને મુદ્દે આમનેસામને
મુંબઈ: વિરોધીઓની છાવણી પર હુમલો બોલાવતા હોય તેમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એકનાથ શિંદેના પુત્ર જેનું પ્રતિનિધિત્વ કરે છે, તે કલ્યાણ લોકસભા બેઠકનો પ્રવાસ કરીને લોકોને ‘વંશવાદી રાજકારણ’નો અંત લાવવા કહ્યું હતું. જવાબમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે શિવસેના (યુબીટી)ના…