Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

    કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં મુંબઈ: કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ…

  • Sensex crossed 73,000 for the first time and Nifty above 22,000

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે આઈટી શૅરોમાં જોવા મળેલા પ્રોત્સાહક પરિણામોને કારણે રોકાણકારોની વ્યાપક લેવાલી ઉપરાંત રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવાં હેવી વેઈટ શૅરોમાં લેવાલીને ટેકે આજની સત્ર શૅર બજાર માટે ઐતિહાસિક પૂરવાર થયું હતું, જેમાં બીએસઈ…

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા `ઑપરેશન સર્વશક્તિ’ની જાહેરાત

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા નઑપરેશન સર્વશક્તિથની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓને શોધી કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હોવા વચ્ચે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની સેના દ્વારા તોપમારો કરવામાં આવતાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.પીર…

  • નેશનલ

    ઈ-ઑટો:

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકો સરળતાપૂર્વક પ્રવાસ કરી શકે તે માટે ઈ-ઑટોની લીલીઝંડી આપી હતી. (એજન્સી)

  • નેશનલ

    પવિત્ર સ્નાન:

    વારાણસીમાં સોમવારે મકરસંક્રંતિના પર્વની ઉજવણી નિમિત્તે લોકોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાવી હતી. (એજન્સી)

  • પ્રયાગરાજમાં માઘ મેળાનો આરંભ, મકરસંક્રાંતિ પર બાર લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી

    પ્રયાગરાજ: મકરસંક્રાંતિના અવસરે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પાવન સંગમમાં સ્નાન સાથે લગભગ દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળાનો સોમવારથી આરંભ થઇ ગયો છે. આ સંગમ ખાતે 12 લાખથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી…

  • ભૂકંપ બાદ એક લાખ અફઘાન બાળકોને સહાયની જરૂર છે: યુનિસેફ

    ઈસ્લામાબાદ: દેશના પશ્ચિમમાં ધરતીકંપના ત્રણ મહિના પછી અફઘાનિસ્તાનમાં લગભગ એક લાખ બાળકને સહાયની સખત જરૂર હોવાની માહિતી યુનિસેફે સોમવારે આપી હતી.યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત ઑક્ટોબરે હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના દિવસો પછી, ઑક્ટોબર…

  • નેશનલ

    આર્મી ડે:

    લખનઊમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડેની ઉજવણી નિમિત્તે પરેડનું નીરિક્ષણ કરી રહેલા સેનાના વડા જનરલ મનોજ પાંડે. (એજન્સી)

  • મોદીએ એક લાખ લોકોને પીએમ-જનમનનાં લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) હેઠળ ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે તેમની સરકારના દસ વર્ષ ગરીબોને સમર્પિત કરવામાંઆવ્યા છે.…

  • એકસ્ટ્રા અફેરAmerica's Role in Kashmir-Punjab Terrorism: Fact or Fiction?

    માલદીવમાં ભારતનું લશ્કરી થાણું જ નથી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવનાં પ્રધાનોએ અણછાજતી કોમેન્ટ્સ કરી ને તેના કારણે ત્રણેયને મંત્રીમંડળમાંથી કાઢી મૂકાયા તેના કારણે પેદા થયેલો વિવાદ શમ્યો નથી ત્યાં હવે માલદીવમાં રહેલા કહેવાતા ભારતીય સૈનિકોને લગતો વિવાદ પેદા…

Back to top button