ભૂકંપ બાદ એક લાખ અફઘાન બાળકોને સહાયની જરૂર છે: યુનિસેફ
ઈસ્લામાબાદ: દેશના પશ્ચિમમાં ધરતીકંપના ત્રણ મહિના પછી અફઘાનિસ્તાનમાં લગભગ એક લાખ બાળકને સહાયની સખત જરૂર હોવાની માહિતી યુનિસેફે સોમવારે આપી હતી.યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત ઑક્ટોબરે હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના દિવસો પછી, ઑક્ટોબર…
- નેશનલ
આર્મી ડે:
લખનઊમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડેની ઉજવણી નિમિત્તે પરેડનું નીરિક્ષણ કરી રહેલા સેનાના વડા જનરલ મનોજ પાંડે. (એજન્સી)
મોદીએ એક લાખ લોકોને પીએમ-જનમનનાં લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) હેઠળ ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે તેમની સરકારના દસ વર્ષ ગરીબોને સમર્પિત કરવામાંઆવ્યા છે.…
- એકસ્ટ્રા અફેર
માલદીવમાં ભારતનું લશ્કરી થાણું જ નથી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવનાં પ્રધાનોએ અણછાજતી કોમેન્ટ્સ કરી ને તેના કારણે ત્રણેયને મંત્રીમંડળમાંથી કાઢી મૂકાયા તેના કારણે પેદા થયેલો વિવાદ શમ્યો નથી ત્યાં હવે માલદીવમાં રહેલા કહેવાતા ભારતીય સૈનિકોને લગતો વિવાદ પેદા…
(no title)
ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુબનાવવા સરકાર કટિબદ્ધ છે: મુખ્ય પ્રધાન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા પ્રધાન અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડા પ્રધાને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને…
કચ્છમાં સ્ટીલ ફેકટરીમાં ચીમનીમાં બ્લાસ્ટ બાદ દાઝી જવાથી ત્રણ કામદારનાં મોત: ચાર ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: શહેરથી ભચાઉ વાયા દુધઈ થઈને ભચાઉ તરફ જતા રાજ્યધોરી માર્ગ પર આવેલા કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ પાસે આવેલી એક સ્ટીલ ફેકટરીમાં મકરસંક્રાંતિ પર્વના સપરમા દહાડે થયેલા એક ભયાનક વિસ્ફોટ બાદ લાગેલી વિકરાળ આગમાં ઓછામાં ઓછા ત્રણ…
અમદાવાદમાં સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ધુમાડો
સ્વચ્છતા સર્વેક્ષણમાં 15મો નંબર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ખર્ચ કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો 15મો નંબર આવતા મનપા કૉંગ્રેસે આકરી ટીકા કરી હતીશહેર મનપા કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ…
ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું અવસાન: મૃતદેહ મુંબઈથી અમદાવાદ લવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું સોમવારે અવસાન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરી શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, એમની અંતિમ યાત્રા આજે બપોરે…
- વેપાર
ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદર કપાતનો પુન: આશાવાદ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 192નો અને ચાંદીમાં રૂ. 610નો ઉછાળો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો આરંભ કરે તેવો પુન: આશાવાદ નિર્માણ થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના…
પારસી મરણ
ધન અસ્પી છાપગાર તે અસ્પી બરજીર છાપગારના ધણીયાણી. તે મરહુમો દોલત અને દોસાભાઈ કામદીનના દીકરી. તે ફરોખ દોસાભાઈ કામદીનના બહેન. તે ફીરૂજા, શેરી, ખુરશીદ, અહુનાવર, અશવન, રોહિનતન, જેન, જીનીયા અને મરહુમ ફરજાનાના કાકી. તે મરહુમો પેરીન અને બરજીર છાપગારના વહુ.…