• અટલ સેતુ પર સેલ્ફી લેનારાઓની સંખ્યા વધુ

    264 વાહનચાલકો સામે કાર્યવાહી મુંબઈ: શિવડી-ન્વાશેવા અટલ સેતુને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકાયા પછી રવિવારે રસ્તાના કિનારે વાહનો પાર્ક કરીને અને સેલ્ફી લેતા લોકોની સંખ્યામાંવધારો થયો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસે અટલ સેતુ પર વાહનો પાર્ક કરીને અન્ય મુસાફરોના જીવને જોખમમાં…

  • નેશનલ

    ઈ-ઑટો:

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકો સરળતાપૂર્વક પ્રવાસ કરી શકે તે માટે ઈ-ઑટોની લીલીઝંડી આપી હતી. (એજન્સી)

  • પ્રયાગરાજમાં માઘ મેળાનો આરંભ, મકરસંક્રાંતિ પર બાર લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી

    પ્રયાગરાજ: મકરસંક્રાંતિના અવસરે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પાવન સંગમમાં સ્નાન સાથે લગભગ દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળાનો સોમવારથી આરંભ થઇ ગયો છે. આ સંગમ ખાતે 12 લાખથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી…

  • નેશનલ

    પવિત્ર સ્નાન:

    વારાણસીમાં સોમવારે મકરસંક્રંતિના પર્વની ઉજવણી નિમિત્તે લોકોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાવી હતી. (એજન્સી)

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા `ઑપરેશન સર્વશક્તિ’ની જાહેરાત

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા નઑપરેશન સર્વશક્તિથની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓને શોધી કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હોવા વચ્ચે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની સેના દ્વારા તોપમારો કરવામાં આવતાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.પીર…

  • મુંબઈમાં નાળાસફાઈનાં કામ જલદી શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જતા હોય છે અને તે માટે ગટર-નાળાની સફાઈને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ વર્ષોના અનુભવ પરથી બોધ લઈને પાલિકાએ ગયા વર્ષથી નાળાસફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દીધું…

  • એકસ્ટ્રા અફેરAmerica's Role in Kashmir-Punjab Terrorism: Fact or Fiction?

    માલદીવમાં ભારતનું લશ્કરી થાણું જ નથી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવનાં પ્રધાનોએ અણછાજતી કોમેન્ટ્સ કરી ને તેના કારણે ત્રણેયને મંત્રીમંડળમાંથી કાઢી મૂકાયા તેના કારણે પેદા થયેલો વિવાદ શમ્યો નથી ત્યાં હવે માલદીવમાં રહેલા કહેવાતા ભારતીય સૈનિકોને લગતો વિવાદ પેદા…

  • મોદીએ એક લાખ લોકોને પીએમ-જનમનનાં લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) હેઠળ ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે તેમની સરકારના દસ વર્ષ ગરીબોને સમર્પિત કરવામાંઆવ્યા છે.…

  • ભૂકંપ બાદ એક લાખ અફઘાન બાળકોને સહાયની જરૂર છે: યુનિસેફ

    ઈસ્લામાબાદ: દેશના પશ્ચિમમાં ધરતીકંપના ત્રણ મહિના પછી અફઘાનિસ્તાનમાં લગભગ એક લાખ બાળકને સહાયની સખત જરૂર હોવાની માહિતી યુનિસેફે સોમવારે આપી હતી.યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત ઑક્ટોબરે હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના દિવસો પછી, ઑક્ટોબર…

  • (no title)

    ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુબનાવવા સરકાર કટિબદ્ધ છે: મુખ્ય પ્રધાન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા પ્રધાન અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડા પ્રધાને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને…

Back to top button