- ઈન્ટરવલ

ભારતના ઈતિહાસની ગવાહી પૂરતો”આગરાનો કિલો
તસવીરની આરપાર -ભાટી એન. “ભારતમાં ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ ‘લેજન્ડ’ કિલો કિયો? જગમશહૂર કિલામાં 1 ‘N’ ONLY આગરાનો કિલો મહિમાવંત ગણી શકાય. વિશ્ર્વની સાત અજાયબીમાં આગરાનો ‘તાજમહલ’ છે. પણ આઠમી અજાયબી આગરાનો કિલો જ છે! આગરાની આન, બાન, શાન, તાજમહલને કિલો છે.…
- ટોપ ન્યૂઝ

એગ્રીબીડ પ્રા.લી.નું ખેડૂતોને શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય
માનનીય કેન્દ્રીય ગ્રહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ NCCF (નેશનલ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) તથા NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા લેવાયેલ ઇ-પોર્ટલોના તાજેતરના લૉન્ચ માટે કઠોળ (પલ્સીસ) પટ્ટાની વચ્ચે ઘણી બધી…
- તરોતાઝા

શિયાળામાં `તલ’માં તલ્લીન થાવ તન મનથી સ્વસ્થ રહો!
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા સામાન્ય રીતે આપણે આગ લાગે ત્યારે જ કૂવો ખોદતા હોઈએ છીએ. એલોપથીમાં રોગ થયા પછી તેને દૂર કરવાની દવા શોધાય છે, જ્યારે આપણા ઋષિમુનિઓએ યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય તહેવાર મૂકીને પાણી પહેલા જ પાળ…
- તરોતાઝા

મુઝે આજકલ, નીંદ આતી હૈ કમ! જાણો ઓછી ઊંઘના દુષ્પરિણામ
વિશેષ – રાજેશ યાજ્ઞિક એક સમયે આપણે ત્યાં સુભાષિત ગવાતુંરાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર,બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. પરંતુ આજકાલ બદલાયેલી જીવન શૈલીમાં લોકોની ઊંઘ ઓછી થાય છે. ટીવી જોવામાં, મોબાઈલમાં સમય પસાર કરવામાં યુવાનોની…
- તરોતાઝા

આ અજાણી આધિ- વ્યાધિ કેવી કેવી ઉપાધિ નોતરી શકે …?
આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી નિયતિ પણ અનેરા ખેલ કરતી હોય છે..કોઈ વ્યક્તિ ઘણાં સંઘર્ષ પછી એના વ્યવસાયમાં ઈચ્છિત સફળતા તરફ સુપર જેટ ગતિએ આગળ વધી રહી હોય એમાં અચાનક કુદરત એને ન ધારેલી શારીરિક કે માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં…
- તરોતાઝા

બોલે એના બોર વેચાય.. ખાય એની તબિયત મસ્ત થાય !
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ફળ : બોરને ઓળખી લો… મોસમ બદલાય તેમ શાકભાજી તથા ફળોમાં વિવિધતા જોવા મળે છે. તેમાં વળી શિયાળો શરૂ થાય તેમ રંગબેરંગી ફળો તથા શાકભાજી જોવાનો- ખાવાનો એક આગવો આનંદ હોય છે.…
- તરોતાઝા

હેડકી -હિક્કા – હિક્કપ…
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ સામાન્ય લાગતી હેડકી વકરીને ગંભીર સમસ્યા ઊભી કરે ત્યારે શું શું કરવું ? હેડકી એ સામાન્યત: છીંક-ઓડકાર- બગાસું, વગેરે શરીરનો એક ફિઝિઓલોજીકલ(પ્રાકૃતિક) વેગ-આવેગ છે, પણ જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઊપડે ને જાતે બંધ ન…
- તરોતાઝા

વાનગીનો સ્વાદ વધારે શરીરને સ્વસ્થ રાખે લીંબુ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રારમ્ભથી જ પ્રકૃતિ અને મનુષ્યનો અતૂટ સંબંધ રહ્યો છે. પ્રકૃતિ અને માનવનો સંબંધ અન્યોન્યાશ્ચિત અને પરસ્પર સહ-અસ્તિત્વ પર નિર્ભર છે. પ્રકૃતિ માનવ માટે જીવનદાયક તત્ત્વો ઉત્પન્ન કર્યાં. મનુષ્યો વૃક્ષોના ફળ, બીજ, મૂળ, પાન…
- તરોતાઝા

સૂર્ય ગ્રહની આરાધના વત્તા દાન ઉતમ…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ…સૂર્ય મકર રાશિમાં..મંગળ ધન રાશિબુધ વૃશ્ચિક રાશિગુ મેષ રાશિશુક્ર વૃશ્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.પોષ માસ ચાલતો હોવાથી આરોગ્ય માટે સૂર્ય ગ્રહની ઉપાસનાની સાથે…
- તરોતાઝા

સ્વાદ અને આરોગ્યનો ખજાનો લોંગ પીપર
વિશેષ – રેખા દેશરાજ જો આપણને ભારતીય સમાજની પરંપરાગત જીવનશૈલી અને ઔષધિઓનું જ્ઞાન હોય તો અહીંની દરેક ઋતુ સંપૂર્ણ આનંદ આપે છે. હવે આ ધ્રુજાવી દેતા ઠંડા શિયાળાને લો, ભારતમાં આવા ડઝનબંધ જડીબુટ્ટીઓ અને મસાલા ઉપલબ્ધ છે, જો તમે તેનો…









