• ટોપ ન્યૂઝ

    એગ્રીબીડ પ્રા.લી.નું ખેડૂતોને શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય

    માનનીય કેન્દ્રીય ગ્રહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ NCCF (નેશનલ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) તથા NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા લેવાયેલ ઇ-પોર્ટલોના તાજેતરના લૉન્ચ માટે કઠોળ (પલ્સીસ) પટ્ટાની વચ્ચે ઘણી બધી…

  • તરોતાઝા

    મુઝે આજકલ, નીંદ આતી હૈ કમ! જાણો ઓછી ઊંઘના દુષ્પરિણામ

    વિશેષ – રાજેશ યાજ્ઞિક એક સમયે આપણે ત્યાં સુભાષિત ગવાતુંરાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર,બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. પરંતુ આજકાલ બદલાયેલી જીવન શૈલીમાં લોકોની ઊંઘ ઓછી થાય છે. ટીવી જોવામાં, મોબાઈલમાં સમય પસાર કરવામાં યુવાનોની…

  • શિંદે જૂથને ખરી શિવસેના જાહેર કરવાના સ્પીકરના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથની સુપ્રીમ કોર્ટમાં ધા

    મુંબઈ: શિંદે જૂથએ જ ખરી શિવસેના છે એવો નિર્ણય મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે આપ્યો હતો. શિવસેનાનું ટાઇટલ શિંદે જૂથને આપવાના રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકારતી અરજી ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની…

  • Sensex crossed 73,000 for the first time and Nifty above 22,000

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે આઈટી શૅરોમાં જોવા મળેલા પ્રોત્સાહક પરિણામોને કારણે રોકાણકારોની વ્યાપક લેવાલી ઉપરાંત રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવાં હેવી વેઈટ શૅરોમાં લેવાલીને ટેકે આજની સત્ર શૅર બજાર માટે ઐતિહાસિક પૂરવાર થયું હતું, જેમાં બીએસઈ…

  • તરોતાઝા

    આ અજાણી આધિ- વ્યાધિ કેવી કેવી ઉપાધિ નોતરી શકે …?

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી નિયતિ પણ અનેરા ખેલ કરતી હોય છે..કોઈ વ્યક્તિ ઘણાં સંઘર્ષ પછી એના વ્યવસાયમાં ઈચ્છિત સફળતા તરફ સુપર જેટ ગતિએ આગળ વધી રહી હોય એમાં અચાનક કુદરત એને ન ધારેલી શારીરિક કે માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં…

  • મુંબઈમાં નાળાસફાઈનાં કામ જલદી શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જતા હોય છે અને તે માટે ગટર-નાળાની સફાઈને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ વર્ષોના અનુભવ પરથી બોધ લઈને પાલિકાએ ગયા વર્ષથી નાળાસફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દીધું…

  • આમચી મુંબઈ

    જીવદયા:

    ઉતરાણમાં પતંગ ચગાવવાની મોજમાં માંજામાં ફસાઈને અનેક મૂકપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. સોમવારે ઘણાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

  • ટૂંકી મુસાફરી માટે ડ્રોન ટેક્સી

    2026 સુધી નવી કલ્પના અમલમાં મૂકવાનો ગડકરીનો દાવો મુંબઈ: હાઈવે અને ટ્રાન્સપોર્ટના વિકાસની વાત આવે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નામ આપોઆપ આગળ આવે છે. હવે ગડકરીએ વધુ એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં શહેરમાં…

  • કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

    કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં મુંબઈ: કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ…

  • અટલ સેતુ પર સેલ્ફી લેનારાઓની સંખ્યા વધુ

    264 વાહનચાલકો સામે કાર્યવાહી મુંબઈ: શિવડી-ન્વાશેવા અટલ સેતુને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકાયા પછી રવિવારે રસ્તાના કિનારે વાહનો પાર્ક કરીને અને સેલ્ફી લેતા લોકોની સંખ્યામાંવધારો થયો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસે અટલ સેતુ પર વાહનો પાર્ક કરીને અન્ય મુસાફરોના જીવને જોખમમાં…

Back to top button