અટલ સેતુ પર સેલ્ફી લેનારાઓની સંખ્યા વધુ
264 વાહનચાલકો સામે કાર્યવાહી મુંબઈ: શિવડી-ન્વાશેવા અટલ સેતુને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકાયા પછી રવિવારે રસ્તાના કિનારે વાહનો પાર્ક કરીને અને સેલ્ફી લેતા લોકોની સંખ્યામાંવધારો થયો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસે અટલ સેતુ પર વાહનો પાર્ક કરીને અન્ય મુસાફરોના જીવને જોખમમાં…
ટૂંકી મુસાફરી માટે ડ્રોન ટેક્સી
2026 સુધી નવી કલ્પના અમલમાં મૂકવાનો ગડકરીનો દાવો મુંબઈ: હાઈવે અને ટ્રાન્સપોર્ટના વિકાસની વાત આવે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નામ આપોઆપ આગળ આવે છે. હવે ગડકરીએ વધુ એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં શહેરમાં…
- આમચી મુંબઈ
જીવદયા:
ઉતરાણમાં પતંગ ચગાવવાની મોજમાં માંજામાં ફસાઈને અનેક મૂકપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. સોમવારે ઘણાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
મુંબઈમાં નાળાસફાઈનાં કામ જલદી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જતા હોય છે અને તે માટે ગટર-નાળાની સફાઈને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ વર્ષોના અનુભવ પરથી બોધ લઈને પાલિકાએ ગયા વર્ષથી નાળાસફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દીધું…
કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં મુંબઈ: કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ…
Sensex crossed 73,000 for the first time and Nifty above 22,000
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે આઈટી શૅરોમાં જોવા મળેલા પ્રોત્સાહક પરિણામોને કારણે રોકાણકારોની વ્યાપક લેવાલી ઉપરાંત રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવાં હેવી વેઈટ શૅરોમાં લેવાલીને ટેકે આજની સત્ર શૅર બજાર માટે ઐતિહાસિક પૂરવાર થયું હતું, જેમાં બીએસઈ…
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા `ઑપરેશન સર્વશક્તિ’ની જાહેરાત
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા નઑપરેશન સર્વશક્તિથની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓને શોધી કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હોવા વચ્ચે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની સેના દ્વારા તોપમારો કરવામાં આવતાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.પીર…
- નેશનલ
ઈ-ઑટો:
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકો સરળતાપૂર્વક પ્રવાસ કરી શકે તે માટે ઈ-ઑટોની લીલીઝંડી આપી હતી. (એજન્સી)
- નેશનલ
પવિત્ર સ્નાન:
વારાણસીમાં સોમવારે મકરસંક્રંતિના પર્વની ઉજવણી નિમિત્તે લોકોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાવી હતી. (એજન્સી)
પ્રયાગરાજમાં માઘ મેળાનો આરંભ, મકરસંક્રાંતિ પર બાર લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી
પ્રયાગરાજ: મકરસંક્રાંતિના અવસરે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પાવન સંગમમાં સ્નાન સાથે લગભગ દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળાનો સોમવારથી આરંભ થઇ ગયો છે. આ સંગમ ખાતે 12 લાખથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી…