સરકારી આદેશ: ૨૬ અને ૨૯ જાન્યુઆરીના સમારોહામાં સરકારી કર્મચારીની હાજરી અનિવાર્ય
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : પ્રજાસત્તાક દિન નિમિત્તેના મુખ્ય સમારોહની સાથે ૨૯ જાન્યુઆરીમાં થનારા બિટિંગ રિટ્રિટ સમારોહમાં અધિકારીથી માંડીને સરકારી પટ્ટાવાળાની હાજરી અનિવાર્ય હશે એવો સરકારી હુકમ બહાર પડાયો છે. જમ્મુમાં વિક્રમી ઠંડી મધ્યે લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણો પાઠવવામાં…
વિવેક રામાસ્વામીએ યુએસ રાષ્ટ્રપતિપદની ઉમેદવારીનો દાવો છોડી દીધો
ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, આ વર્ષે ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી…
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે: રાહુલ
નાગાલૅન્ડ: બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો હોવાને કારણે તેમાં હાજરી આપવાનું મુશ્કેલ છે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું. ભાજપ અને આરએસએસએ નરેન્દ્ર મોદીને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો…
ઇડીએ બૅન્ક ફ્રોડ કેસમાં કેરળના રિયલ્ટી ગ્રૂપના પ્રમોટરની ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કથિત બૅન્ક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલી મનીલોન્ડરિંગ તપાસ હેઠળ કેરળ સ્થિત રિયલ્ટી ગ્રૂપ પ્રમોટરની ૩૦ કરોડ િરૂપયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છેપ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગએક્ટની જોગવાઈઓ હેઠળ હીરા…
ગુજરાત મેરીટાઇમ બોર્ડ ભારતીય નૌકાદળ માટે બ્રેકવોટર અને બે જેટી બાંધશે
પોરબંદર: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારતીય નૌકાદળ માટે ૧,૦૩૮ કરોડ રૂપિયાના ખર્ચે બ્રેકવોટર અને બે જેટીનું નિર્માણ કરશે, એમ ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નેવીએ તાજેતરમાં જ જીએમબી સાથે…
૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી ફૅરી બૉટ ભારે ધુમ્મસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મૂરીગંગા નદીના સેન્ડબારમાં ફસાઈ ગઈ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ બૉટ સાગર ટાપુથી મૅઈનલેન્ડ આવી રહી હતી ત્યારે સેન્ડબારમાં ફસાઈ…
હવે આદિવાસી સમાજને રીઝવવા સરકાર વન સેતુ ચેતના યાત્રા યોજશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસની સરખામણીએ ભાજપે લોકસભાની ચૂંટણીની મોટા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધી છે, સંગઠન કક્ષાની તૈયારીઓ પૂરી કર્યા બાદ લોકો સાથે સીધો સંવાદ પણ શરૂ કરવામાં આવશે બીજી બાજુ રાજ્યની ભાજપ સરકારે પણ હવે ખાસ કરીને આમ…
કંડલામાં ૪૨ કરોડની દાણચોરીના કેસમાં મુંબઈના ઉદ્યોગકારના ગાંધીધામ કોર્ટે જામીન ફગાવ્યા
ભુજ: પાકિસ્તાનથી રોક સોલ્ટ એટલે કે સિંધવ નમકને કંડલાના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આયાત કર્યાં બાદ તેનું શુધ્ધિકરણ કરી સ્થાનિક બજારમાં વેચી દાણચોરી કરવાના ગુનામાં ઝડપાયેલાં મુંબઈના ઉદ્યોગપતિએ કરેલી જામીન અરજી ગાંધીધામની વિશેષ અદાલતે ફગાવી દેતાં ઉદ્યોગકારની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો…
અમદાવાદમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢવા જતા ફાયરકર્મીનો હાથ વીજ લાઈનને અડતાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે મંગળવારે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ…
અંજાર બોઇલર બ્લાસ્ટ ત્રણ મજૂરોનાં મોતની દુર્ઘટનામાં સ્ટીલ ફેક્ટરી સામે પોલીસ ફરિયાદ થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ભચાઉ વાયા દુધઈ થઈને જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ પાસે આવેલી કેમો સ્ટીલ ફેકટરીમાં મકરસંક્રાંતિ પર્વના સપરમા દહાડે થયેલા એક ભયાનક વિસ્ફોટ બાદ ધગધગતું લોખંડ ભઠ્ઠીમાંથી છલકાઈને કામદારો પર ઉડતાં ત્રણ મજૂરોનાં…