Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અમદાવાદમાં મોતિયાના ઓપરેશન પછી૧૭ જણે દૃષ્ટિ ગુમાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ દર્દીને આડઅસર થઇ હતી. ઓપરેશન બાદ દર્દીઓની દૃષ્ટિ ઓછી થઈ હતી. તથા પાંચ દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની કથિત બેદરકારીની સમગ્ર…

  • સરકારી આદેશ: ૨૬ અને ૨૯ જાન્યુઆરીના સમારોહામાં સરકારી કર્મચારીની હાજરી અનિવાર્ય

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : પ્રજાસત્તાક દિન નિમિત્તેના મુખ્ય સમારોહની સાથે ૨૯ જાન્યુઆરીમાં થનારા બિટિંગ રિટ્રિટ સમારોહમાં અધિકારીથી માંડીને સરકારી પટ્ટાવાળાની હાજરી અનિવાર્ય હશે એવો સરકારી હુકમ બહાર પડાયો છે. જમ્મુમાં વિક્રમી ઠંડી મધ્યે લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણો પાઠવવામાં…

  • વિવેક રામાસ્વામીએ યુએસ રાષ્ટ્રપતિપદની ઉમેદવારીનો દાવો છોડી દીધો

    ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, આ વર્ષે ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી…

  • રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે: રાહુલ

    નાગાલૅન્ડ: બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો હોવાને કારણે તેમાં હાજરી આપવાનું મુશ્કેલ છે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું. ભાજપ અને આરએસએસએ નરેન્દ્ર મોદીને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો…

  • ઇડીએ બૅન્ક ફ્રોડ કેસમાં કેરળના રિયલ્ટી ગ્રૂપના પ્રમોટરની ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કરી જપ્ત

    નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કથિત બૅન્ક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલી મનીલોન્ડરિંગ તપાસ હેઠળ કેરળ સ્થિત રિયલ્ટી ગ્રૂપ પ્રમોટરની ૩૦ કરોડ િરૂપયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છેપ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગએક્ટની જોગવાઈઓ હેઠળ હીરા…

  • ગુજરાત મેરીટાઇમ બોર્ડ ભારતીય નૌકાદળ માટે બ્રેકવોટર અને બે જેટી બાંધશે

    પોરબંદર: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારતીય નૌકાદળ માટે ૧,૦૩૮ કરોડ રૂપિયાના ખર્ચે બ્રેકવોટર અને બે જેટીનું નિર્માણ કરશે, એમ ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નેવીએ તાજેતરમાં જ જીએમબી સાથે…

  • ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ

    કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી ફૅરી બૉટ ભારે ધુમ્મસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મૂરીગંગા નદીના સેન્ડબારમાં ફસાઈ ગઈ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ બૉટ સાગર ટાપુથી મૅઈનલેન્ડ આવી રહી હતી ત્યારે સેન્ડબારમાં ફસાઈ…

  • પારસી મરણ

    પીલુ માનેક વાડીયા તે મરહુમ માનેક જમશેદજી વાડીયાના ધણિયાની. તે મરહુમો ગુલબાઇ અને બરજોરજી જંગલવાલાના દીકરી. તે બીનાયફર અને જમશેદના માતાજી. તે શ્રીધર અને કીસ્તીના સસુજી. તે હોમાય જાલ મહેતા તથા મરહુમો નાજુ રૂસ્તમ કોહીના, નોશીર, અદી, હોરમજ, ધનજી શાહ,…

  • જૈન મરણ

    સુરત અમદાવાદી દશા શ્રીમાળી જૈનસ્વ. ખંડુભાઇ દેસાઇના પુત્રી જયોતિબેન સનતકુમાર જરીવાલા (ઉં. વ. ૮૧) મુંબઇ (જુહુ સ્કીમ) મુકામે તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. તે જય, જસ્મિનના માતુશ્રી. હેમાલી, પ્રેયશભાઇના સાસુ. ઉર્જા, શનયના દાદી. ખુશી કરન નાણાવટી- સાવલાના નાની. નિપુણાબેન દિનેશચંદ્ર…

  • સ્પોર્ટસ

    આજથી પ્રથમ ટેસ્ટ: ઓપનર સ્ટીવ સ્મિથની કરીઅર શરૂ

    ઍડિલેઇડમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઑસ્ટ્રેલિયાના સુકાની પૅટ કમિન્સ અને વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેઇટે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. પીઢ મિડલ ઑર્ડર બૅટર સ્ટીવ સ્મિથની ઓપનર તરીકેની કરીઅર શરૂ થઈ રહી છે. જૉશ હૅઝલવૂડને ૨૫૦મી વિકેટ માટે…

Back to top button