• પાલિકાને મલબાર હિલ જળાશયના સમારકામ માટે આઈઆઈટીની મંજૂરીની રાહ

    મુંબઈ: મલબાર હિલ જળાશયનું સમારકામ અથવા તબક્કા વાર તેનું પુન: નિર્માણ શક્ય છે કે કેમ તે ચકાસવા માટે પાલિકા દ્વારા નિમણૂક કરાયેલી આઠ-દસ સભ્યની નિષ્ણાત સમિતિના ચાર સભ્યોએ વચગાળાનો અહેવાલ રજૂ કર્યાના એક અઠવાડિયા બાદ પાલિકાએ જણાવ્યું હતું કે તેને…

  • મુંબઈ ઠંડુગાર તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ ઠંડીનું જોર અઠવાડિયા અંત સુધીમાં રહેશે. ગયા આખા અઠવાડિયા દરમિયાન ગરમી…

  • પીક અવર્સમાં મધ્ય રેલવે ખોરવાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી મધ્ય રેલવેમાં મંગળવારે વહેલી સવારે ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. તેને કારણે સવારના પીક અવર્સમાં ઓફિસે જવા નીકળેલા પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય…

  • શૂટિંગને બહાને યુવતીનાં સાચાં લગ્ન: યુગલ પકડાયું

    યોગેશ સી. પટેલ મુંબઈ: સિરિયલના શૂટિંગને બહાને રાજસ્થાન લઈ ગયા પછી ધારાવીની યુવતીને મધ્ય પ્રદેશના યુવાન સાથે પરણાવી દેવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ કેસમાં ધારાવી પોલીસે મુરતિયાને ત્રણ લાખ રૂપિયામાં યુવતીને વેચનારા યુગલની ધરપકડ કરી હતી.…

  • મહાપત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે થયા લાલચોળ

    વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે રાહુલ નાર્વેકર સામે આગ ઓકી મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહાપત્રકાર પરિષદ બોલાવીને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે આપેલો ચુકાદો ભૂલભરેલો હોવાનો દાવો કર્યો હતો. આ સમયે તેમની સાથે ઠાકરે જૂથના નેતાઓ…

  • આમચી મુંબઈ

    મૂંગા પક્ષી બેહાલ:

    મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પતંગ પ્રેમીઓના માંજાથી મુંબઈમાં અનેક મૂંગા પક્ષીઓના ગળા કપાવાના અને જખમી થવાના બનાવ નોંધાયા હતા. પરેલમાં આવેલી એનિમલ હૉસ્પિટલ સોમવારથી મંગળવાર સુધીમાં માંજાથી જખમી થયેલા ૮૪ જખમી કબૂતરોને સારવાર આપવામાં આવી હતી. તો મંગળવારે જખમી…

  • ગઢચિરોલીમાં ૧૦૦૦ જવાનોએ ૨૪ કલાકમાં ‘પોલીસ પોસ્ટ’ બનાવી

    ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ગર્ડેવાડા વિસ્તારમાં ૧૦૦૦થી વધુ જવાનોએ માત્ર ૨૪ કલાકમાં જ ‘પોલીસ પોસ્ટ’ બનાવી હતી. અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારના ૭૫૦ સ્ક્વેર કિલોમીટર પરિસરમાં પોલીસ પોસ્ટને કારણે નજર રાખી શકાશે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા…

  • ઘાટકોપરની સગીરાનો વિનયભંગ કરીને ધમકાવવાનો આરોપ

    લોનાવલાના રિસોર્ટના એમડીની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં રહેનારી ૧૭ વર્ષની સગીરાને મોબાઇલ પર અશ્ર્લીલ મેસેજ પાઠવી તેનો વિનયભંગ કરવા તથા તેને ધમકાવવાના આરોપસર પંતનગર પોલીસે લોનાવલા ખાતેના રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર (એમડી)ની ધરપકડ કરી હતી. પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર…

  • પરેલ બ્રિજ પર ડમ્પર સાથે સ્કૂટર ભટકાતાં બે યુવતી સહિત ત્રણનાં મોત

    મુંબઈ: પરેલ બ્રિજ પર સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશાથી આવનારા ડમ્પર સાથે ભટકાતાં બે યુવતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે ૬.૧૫ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણમાંથી બે જણની…

  • મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ

    ભાજપ ૩૨ બેઠક પરથી ચૂંટણી લડશે ક શિંદે જૂથે ૧૦ અને અજિત પવાર જૂથે છ બેઠકથી સમાધાન કરવું પડશે મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત ક્યારે થશે તેની દેશમાં ઉત્સુકતા વધી ગઇ છે. રાજ્યમાં પણ ચૂંટણીના ઘણા પ્રતિસાદ જોવા મળી રહ્યા…

Back to top button