- તરોતાઝા
કાયાને શક્તિવર્ધક બનાવી દે છે… `હનુમાન ફળ’
હનુમાન ફળના ગુણ જાણીએ… સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ફળ-શાકભાજીની વિવિધતા જોઈને મનમાં પ્રત્યેકને એક વિચાર તો જરૂર આવે જ કે કુદરતની કમાલ કેવી મજાની છે. કેટલી ચીવટની સાથે દરેકમાં સ્વાદ- રસ-રંગ- સુગંધની સાથે આકાર કે પરિમાણની (કદની) કમાલ જોવા…
- તરોતાઝા
કિડનીને ટોક્સિન્સથી બચાવે છે હેલ્ધી હર્બ ગોખરુ
સ્વાસ્થ્ય – રેખા દેશરાજ ગોખરુને અમુક લોકો બિંદીના નામથી ઓળખે છે. તેનો સમાવેશ જાઈગોફાઈલી કુળમાં થાય છે. આ રેતાળ જમીનમાં અને માટીમાં થાય છે. આયુર્વેદમાં દશમૂળ નામની દસ દવાનો સમૂહ છે જેમાં મુખ્ય દવા ગોખરુ છે. ગોખરુ અથવા ગોક્ષર નાનો…
- તરોતાઝા
ત્વચાની ચમક માટે કુદરતી ઔષધ ઍલોવેરા
સ્વાસ્થ્ય – કવિતા યાજ્ઞિક સૌંદર્યની વ્યાખ્યા શું? રૂપાળા હોવું એટલે માત્ર ઉજળી ત્વચા હોવી? ના, રૂપાળા હોવાનો મતલબ છે એવી ત્વચા જે, સ્વચ્છ હોય, જેમાં ચમક હોય અને જે તાજગીસભર લાગે, પછી તેનો રંગ કેવો છે તે મહત્ત્વનું નથી. અમસ્તા…
- તરોતાઝા
50+ની વયે પણ ફિટ રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે શલભાસન
આરોગ્ય – દિવ્યજ્યોતિ નંદન યોગાસન દરેક લોકો તેમ જ દરેક ઉંમરના લોકો માટે હોય છે. જેમ અલગ અલગ વયે બાકી ફિઝિકલ કસરત બદલાઈ જાય છે, તે રીતે અલગ અલગ ઉંમરે જુદા જુદા યોગાસનો પણ કરવા જરૂરી છે. 50 વર્ષની ઉંમરે…
- તરોતાઝા
આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…
આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી આજે તબીબી વિજ્ઞાન બહુ ઝડપથી શોધ -સંશોધન કરીને જિદ્દી બીમારીની અસરકારક સારવાર શોધી કાઢે છે, છતાં આજે પણ કેટલાંકનાં કારણ ને મારણ શોધી શકાયાં નથી. ક્યા છે એ ? ડર્મેટામાયોસાઈટિસ' તરીકે ઓળખાતોઓટોઈમ્યુન’ રોગ છે,જેમાં…
- તરોતાઝા
સમજણપૂર્વક વાપરો તો સારું નહીં તો એસી. આપણીકરી નાખશે ઐસી કી તૈસી
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા એસી… ક્ષણભર ઠંડક આપે છે પરંતુ તેના કારણે વાતાવરણમાં ગરમી વધતી જાય છે. તેનું શું? શિયાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે. ઉનાળો ટૂંક સમયમાં શરૂ થશે. ગરમી વધશે તેમ ઘરો અને ઓફિસોમાં એ.સી.ના બટન મહત્તમ…
- તરોતાઝા
કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની સ્થિર રાશિમાં અંશાત્મક સંબંધ થવાથી ઊંઘની સમસ્યાઓ વધે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં સૂર્યનારાયણરાજાદી ગ્રહસૂર્ય-કુંભ રાશિમંગળ-મકર રાશિ શીધ્ર ભ્રમણબુધ-કુંભ રાશિ અતિચારી ભ્રમણગુ-મેષ રાશિશુક્ર-મકર રાશિ અતિચારી ભ્રમણશનિ-કુંભ(સ્વગૃહી)રાશિ(અસ્ત)રાહુ-મીન રાશિ વક્રીભ્રમણકેતુ-ક્નયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ચંદ્ર સિવાય કોઈપણ રાશિ પરિવર્તન કરવાના નથી. ગત્ સપ્તાહ મુજબ કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની વાયુ…
- તરોતાઝા
ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-15)
કનુ ભગદેવ મિસ્ટર શેખ !' ગીની ગંભીર અવાજે બોલી, મહેરબાની કરીને મને મેળવવાનાં સ્વપ્નાં જોવાનું બંધ કરો, એમાં જ તમારું ભલું છે.'ગીની…!’ શેખ ઉર્ફે દિલાવરખાન કરગરતા અવાજે બોલ્યો, નારી ભાવનાની મારી તારા પ્રત્યેની લાગણીની કદર કર ! શું હું ખૂબસૂરત…
- તરોતાઝા
આહારથી હૃદયરોગનો બચાવ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બની રહ્યા છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, ચરબીવાળા પદાર્થોનું સેવન, કેફનયુક્ત પદાર્થોનું સેવન, પેકેટ ફૂડ, હોટલનું ભાણું, કાર્યક્ષમતાનો અભાવ જેવા વિવિધ કારણોસર હૃદયરોગનું પ્રમાણ વધી…
વાઢવણ બંદર વિરોધ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘરમાં સૂચિત વાઢવણ બંદરનો વિરોધ કરવા સેંકડો લોકોએ ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર `રસ્તો રોકો’ આંદોલન કર્યું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.હાઇવે પરના ચારોટી ટોલ પ્લાઝા ખાતે બપોરે 12 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે રસ્તા…