Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ

    હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુઓનો મોટો વિજય

    વારાણસીની મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રાખવા હાઇ કોર્ટની બહાલી પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહાબાદ વડી અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાની સોમવારે પરવાનગી આપતા આ કેસમાં હિંદુ પક્ષકારોનો મોટો વિજય થયો છે.જિલ્લા અદાલતે અગાઉ આ સંબંધમાં આપેલા આદેશને…

  • રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય

    3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…

  • મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ

    ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ…

  • ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો…

  • નેશનલ

    જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

    મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના…

  • ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત

    ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત પટના: બિહારના કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી. આખી ટીમ વાહનમાંથી બહાર…

  • એકસ્ટ્રા અફેર

    જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમો સમજદારી બતાવે તો સારું

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ તહખાના એટલે કે વ્યાસ ભોંયરાંમાં હિન્દુઓ દ્વારા કરાતી પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષકારોએ કરેલી અરજી અલાહાબાદ હાઈ કોર્ટે ફગાવી દેતાં મુસ્લિમ પક્ષકારોને વધુ એક ફટકો પડ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે…

  • તરોતાઝા

    કઈ બીમારીઓ પુરુષો કરતાં મહિલાઓને વધુ થાય છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – મઝીદ અલીમ તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાની `ઈન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કેન્સર’ નામની એજન્સીએ 115 દેશને આવરી લઈ તાજેતરમાં જ પ્રગટ કરેલા એક સર્વેક્ષણના અહેવાલ મુજબ પુરુષોની સરખામણીએ મહિલાઓને કેન્સરની બીમારી વધુ ઝડપથી સકંજામાં લે છે. ભારતમાં…

  • તરોતાઝા

    આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી આજે તબીબી વિજ્ઞાન બહુ ઝડપથી શોધ -સંશોધન કરીને જિદ્દી બીમારીની અસરકારક સારવાર શોધી કાઢે છે, છતાં આજે પણ કેટલાંકનાં કારણ ને મારણ શોધી શકાયાં નથી. ક્યા છે એ ? ડર્મેટામાયોસાઈટિસ' તરીકે ઓળખાતોઓટોઈમ્યુન’ રોગ છે,જેમાં…

Back to top button