- ધર્મતેજ

શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી
ભરત પટેલ ભગવાન શિવના આશીર્વાદ લઈ અસુરગુરુ શુક્રાચાર્ય તુરત નરકલોક પહોંચે છે. તેઓ જુએ છે કે મહાકાય નરકાસુર સૂતેલો છે. તેઓ તેને જગાડવાની કોશિષ કરે છે પણ નરકાસુરને તેની કોઈ અસર થતી નથી. શુક્રાચાર્ય પોતાની જળવિદ્યાથી અસંખ્ય સૈનિકોને ઉત્પન્ન કરે…
- ધર્મતેજ

શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…
ભરત પટેલ અસુરગુરુ શુક્રાચાર્ય દેવર્ષિ નારદને કહે છે, ‘તમે કોણ છો? એ બાબતે હું હંમેશાં તમને ઓળખવામાં ભૂલ કરું છું, મને માફ કરો.’ ભોઠા પડેલાં દેવર્ષિ નારદ કહે છે, ‘શુક્રાચાર્ય તમે તો વંદનના અધિકારી છો, હું કંઈ જ નથી, હું…
- ધર્મતેજ

શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું
ભરત પટેલ ભગવાન શિવ અને માતા પાર્વતી નીલાંકર અને નીલાને આશીર્વાદ આપી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોંચતાં જ જુએ છે કે દેવર્ષિ નારદ ત્યાં પહેલેથી જ ઉપસ્થિત છે. ભગવાન શિવને જોઈ દેવર્ષિ નારદ કહે છે, ‘પ્રભુ, ઘણા સમયે…
- ધર્મતેજ

શિવ રહસ્ય: જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને અભિમાન આવી જશે ને હું મારા હરિથી દૂર થઈ જઇશ
-ભરત પટેલ નટરાજ સ્વરૂપે સ્થાપિત થયા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. પ્રવાસ દરમિયાન દક્ષિણ ભારતના અવન્તીનગરના એક મંદિરમાં એક નીલા નામની સ્ત્રી આરાધના કરતી દેખાય છે. માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે ‘સ્વામી આ…
- ધર્મતેજ

શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?
– ભરત પટેલ એક દિવસ કૈલાસ પર વિરાજમાન ભગવાન શિવે માતા પાર્વતીને ‘કાળી’ કહીને સંબોધ્યા. દેવીને થયું કે હવે તો હદ થાય છે. આનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. મારા મૌનને સંમતિ માની સ્વામી આ મશ્કરી મૂકતા જ નથી. પોતાના…
- ધર્મતેજ

શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું
– ભરત પટેલ કૈલાસ ખાતે વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ન પહોંચતાં શિવગણો ચિંતિત થાય છે. એજ ક્ષણે ત્યાં દેવર્ષિ નારદ ઉપસ્થિત થતાં ભગવાન શિવને કહે છે, ‘પ્રભુ માતા વહેલી પ્રભાતે તમારી પૂજા-અર્ચના કરતાં હોય છે, આજે…
- ધર્મતેજ

શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
ભરત પટેલ બુધ અને માતા તારા દેવગુરુ બૃહસ્પતિની સલાહ મેળવી ભગવા વેશ ધારણ કરી પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. પ્રયાણ દરમિયાન તેમના પર દેવર્ષિ નારદની દૃષ્ટિ પડે છે. દેવર્ષિ નારદ તેમને પૂછે છે કે, બુધ તમે અને તારા આ ભગવા…
- ધર્મતેજ

શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
-ભરત પટેલબુધ તેની માતા તારાને સમજાવે છે અને કહે ‘ભગવાન શિવના આદેશનું પાલન અને પિતાશ્રીની માફી જ તમને અપરાધ ભાવથી મુક્ત કરી શકશે.’ સામે પક્ષે ભગવાન શિવના ક્રોધથી બચવા છુપાયેલા ચંદ્રદેવને રોહિણી પૂછે છે: ‘સ્વામિ, કેટલાય દિવસથી તમે અહીં છુપાયા…









