- ધર્મતેજ

શિવ રહસ્યઃ તમારું તપ પત્નીના દુ:ખનું કારણ થઈ ગયું છે શિવસૃષ્ટિમાં આવા તપને કોઈ સ્થાન નથી
ભરત પટેલ અરણ્યકના જંગલોમાં ઋષિ મૃગંદુ અને તેની પત્ની સુતપા એક કુટિર બનાવી રહેતા હતા. ઋષિ મૃગંદુ શિવદર્શનના એટલા ઇચ્છુક થઈ ગયાં હતાં કે તેમને શિવભક્તિ સિવાય કંઇ જ સૂઝતું નથી. સવાર-બપોર-સાંજ-રાત કયાં વીતી જતી એ તેમને ખબર નહોતી પડતી.…
- ધર્મતેજ

શિવ રહસ્ય : સંસાર તમને દુર્ગમનો નાશ કરનારી માતા દુર્ગા તરીકે પૂજશે…
– ભરત પટેલ દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ ચર્ચામગ્ન હોય છે કે ત્યાં દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો પધારે છે અને આવી પડેલી વિપદા માટે માર્ગદર્શન માગે છે. દેવર્ષિ નારદ તેમને કૈલાસ જવા કહે છે. દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજીને પણ સાથે લઈ…
- ધર્મતેજ

શિવ રહસ્ય: સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ થતું દેખાતું નથી
– ભરત પટેલ માતા સરસ્વતી અને બ્રહ્માજી ફરી બ્રહ્મલોક પહોંચતાં જુએ છે કે તેમનું બ્રહ્મલોક અડધું બળી ગયું હોય છે. માતા સરસ્વતી કહે છે, આ અગ્નિ તો સમસ્ત લોકોને બાળીને ખાખ કરી દેશે. ચાર વેદ સમાજરચનામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા…
- ધર્મતેજ

શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ
-ભરત પટેલ અસુરગુરુ શુક્રાચાર્યએ કહ્યું કે, અથાગ શરીરના સ્વામી નરકાસુર તમે વરદાન મેળવી ત્રણેય લોકો પર રાજ કરશો. તમારે બ્રહ્માજીની આરાધના કરી ચારેય વેદનું જ્ઞાન અને ત્રિદેવ વધ ન કરી શકે એવું વરદાન માગવું. તમારા પિતાએ પણ મારી વાત ન…
- ધર્મતેજ

શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી
ભરત પટેલ ભગવાન શિવના આશીર્વાદ લઈ અસુરગુરુ શુક્રાચાર્ય તુરત નરકલોક પહોંચે છે. તેઓ જુએ છે કે મહાકાય નરકાસુર સૂતેલો છે. તેઓ તેને જગાડવાની કોશિષ કરે છે પણ નરકાસુરને તેની કોઈ અસર થતી નથી. શુક્રાચાર્ય પોતાની જળવિદ્યાથી અસંખ્ય સૈનિકોને ઉત્પન્ન કરે…
- ધર્મતેજ

શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…
ભરત પટેલ અસુરગુરુ શુક્રાચાર્ય દેવર્ષિ નારદને કહે છે, ‘તમે કોણ છો? એ બાબતે હું હંમેશાં તમને ઓળખવામાં ભૂલ કરું છું, મને માફ કરો.’ ભોઠા પડેલાં દેવર્ષિ નારદ કહે છે, ‘શુક્રાચાર્ય તમે તો વંદનના અધિકારી છો, હું કંઈ જ નથી, હું…
- ધર્મતેજ

શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું
ભરત પટેલ ભગવાન શિવ અને માતા પાર્વતી નીલાંકર અને નીલાને આશીર્વાદ આપી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોંચતાં જ જુએ છે કે દેવર્ષિ નારદ ત્યાં પહેલેથી જ ઉપસ્થિત છે. ભગવાન શિવને જોઈ દેવર્ષિ નારદ કહે છે, ‘પ્રભુ, ઘણા સમયે…
- ધર્મતેજ

શિવ રહસ્ય: જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને અભિમાન આવી જશે ને હું મારા હરિથી દૂર થઈ જઇશ
-ભરત પટેલ નટરાજ સ્વરૂપે સ્થાપિત થયા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. પ્રવાસ દરમિયાન દક્ષિણ ભારતના અવન્તીનગરના એક મંદિરમાં એક નીલા નામની સ્ત્રી આરાધના કરતી દેખાય છે. માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે ‘સ્વામી આ…









