- ધર્મતેજ
શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
-ભરત પટેલબુધ તેની માતા તારાને સમજાવે છે અને કહે ‘ભગવાન શિવના આદેશનું પાલન અને પિતાશ્રીની માફી જ તમને અપરાધ ભાવથી મુક્ત કરી શકશે.’ સામે પક્ષે ભગવાન શિવના ક્રોધથી બચવા છુપાયેલા ચંદ્રદેવને રોહિણી પૂછે છે: ‘સ્વામિ, કેટલાય દિવસથી તમે અહીં છુપાયા…
- ધર્મતેજ
શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દિકરી રત્નાવલી અને રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી મીઠું હોવાથી મુસાફરોની અગવડતાનો અંત આવે છે. રાજકુમાર સ્વર્ણકેશીને રત્નાવલીએ વરમાળા પહેરાવી છે એ જાણ થતાં જ સ્વર્ણકેશીના માતા રાજુલબા અને પિતા મહેન્દ્રભા તેમના પરિવાર અને પ્રજાજનો સાથે ત્યાં…
- ધર્મતેજ
શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
– ભરત પટેલ માતા પાર્વતી પણ ભગવાન શિવ સાથે પ્રથમ રાણી ચંદ્રમુખી પાસે પહોંચી એની ઇચ્છાને તથાસ્તુ કહી વરદાન તરીકે માન્યતા આપે છે. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી બહેન રત્નાવલી પાસે પહોંચે છે અને એની ઇચ્છાને પણ તથાસ્તુ કહી…
- ધર્મતેજ
શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ) શિવરાત્રીની પૂર્ણ રાત શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી, પોતાના પાપનું પશ્ર્ચાત્તાપ કરતા શિકારી ગુરુ ધ્રુવ પર પ્રસન્ન થયેલા ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે, ‘ઉઠો ગુરુ ધ્રુવ, હું તમારો કાયાકલ્પ શિંગવેરપુરના રાજા તરીકે કરું…
- ધર્મતેજ
શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ગજાસુર મૃત્યુને વરતાં ભગવાન શિવ એના ગજચર્મને ધારણ કરે છે. ઉપસ્થિત દેવર્ષિ નારદ, દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે. ભગવાન શિવ દેવરાજ ઇન્દ્રને કહે છે, જાઓ તમારું સ્વર્ગલોક સુરક્ષિત છે. જાઓ…
- ધર્મતેજ
શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ) ક્રોધિત ગજાસુર ભગવાન શિવને કહે છે, ‘દેવાધિદેવ, તમે અન્યાય કરી રહ્યા છો, મેં મેળવેલા વરદાની શસ્ત્રો મારી પાસે છે. હવે તમને કોઈ બચાવી નહીં શકે.’ ચેતવણી આપતાં ભગવાન શિવ કહે છે, ‘ગજાસુર હજી સમય વિત્યો…
- ધર્મતેજ
શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!
ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીએ કહ્યું, હે સ્વામિ મહાનંદાને તો પરમપદ પ્રાપ્ત થઈ ગયું છે, પણ પૃથ્વીવાસીઓ કઈ રીતે પોતાના પાપનો નાશ કરી ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકે તેની વ્રત વિધિ બતાવો જેથી તેમનું કલ્યાણ થાય.’ માતા પાર્વતીની…
- ધર્મતેજ
શિવ રહસ્ય : હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો?
-ભરત પટેલ સુકેશી ભગવાન શિવ પાસે વરદાન માગે છે કે, ‘પ્રભુ વરદાન તરીકે મને એક અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો જે અંતરિક્ષમાં હોય.’ પ્રસન્ન ભગવાન શિવ તુરંત ભગવાન વિશ્ર્વકર્માને આદેશ આપ્યો કે સુકેશીને અંતરિક્ષમાં અવર્ણનીય અને અજય નગરી વસાવી…
ગડકરી નારાજ? પાંચ દિવસમાં બીજી વખત મોદી નાગપુરમાં
મુંબઈ: લોકસભાની ચૂંટણીના દેશમાં ભણકારા વાગવા લાગ્યા છે. તાજેતરમાં જ ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી જેમાંથી મહારાષ્ટ્રને બાકાત રાખવામાં આવ્યું હતું. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નામ હતા, પણ હાઇવે ખાતાના…