- ધર્મતેજ
શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?
– ભરત પટેલ એક દિવસ કૈલાસ પર વિરાજમાન ભગવાન શિવે માતા પાર્વતીને ‘કાળી’ કહીને સંબોધ્યા. દેવીને થયું કે હવે તો હદ થાય છે. આનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. મારા મૌનને સંમતિ માની સ્વામી આ મશ્કરી મૂકતા જ નથી. પોતાના…
- ધર્મતેજ
શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું
– ભરત પટેલ કૈલાસ ખાતે વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ન પહોંચતાં શિવગણો ચિંતિત થાય છે. એજ ક્ષણે ત્યાં દેવર્ષિ નારદ ઉપસ્થિત થતાં ભગવાન શિવને કહે છે, ‘પ્રભુ માતા વહેલી પ્રભાતે તમારી પૂજા-અર્ચના કરતાં હોય છે, આજે…
- ધર્મતેજ
શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
ભરત પટેલ બુધ અને માતા તારા દેવગુરુ બૃહસ્પતિની સલાહ મેળવી ભગવા વેશ ધારણ કરી પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. પ્રયાણ દરમિયાન તેમના પર દેવર્ષિ નારદની દૃષ્ટિ પડે છે. દેવર્ષિ નારદ તેમને પૂછે છે કે, બુધ તમે અને તારા આ ભગવા…
- ધર્મતેજ
શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
-ભરત પટેલબુધ તેની માતા તારાને સમજાવે છે અને કહે ‘ભગવાન શિવના આદેશનું પાલન અને પિતાશ્રીની માફી જ તમને અપરાધ ભાવથી મુક્ત કરી શકશે.’ સામે પક્ષે ભગવાન શિવના ક્રોધથી બચવા છુપાયેલા ચંદ્રદેવને રોહિણી પૂછે છે: ‘સ્વામિ, કેટલાય દિવસથી તમે અહીં છુપાયા…
- ધર્મતેજ
શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દિકરી રત્નાવલી અને રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી મીઠું હોવાથી મુસાફરોની અગવડતાનો અંત આવે છે. રાજકુમાર સ્વર્ણકેશીને રત્નાવલીએ વરમાળા પહેરાવી છે એ જાણ થતાં જ સ્વર્ણકેશીના માતા રાજુલબા અને પિતા મહેન્દ્રભા તેમના પરિવાર અને પ્રજાજનો સાથે ત્યાં…
- ધર્મતેજ
શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
– ભરત પટેલ માતા પાર્વતી પણ ભગવાન શિવ સાથે પ્રથમ રાણી ચંદ્રમુખી પાસે પહોંચી એની ઇચ્છાને તથાસ્તુ કહી વરદાન તરીકે માન્યતા આપે છે. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી બહેન રત્નાવલી પાસે પહોંચે છે અને એની ઇચ્છાને પણ તથાસ્તુ કહી…
- ધર્મતેજ
શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ) શિવરાત્રીની પૂર્ણ રાત શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી, પોતાના પાપનું પશ્ર્ચાત્તાપ કરતા શિકારી ગુરુ ધ્રુવ પર પ્રસન્ન થયેલા ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે, ‘ઉઠો ગુરુ ધ્રુવ, હું તમારો કાયાકલ્પ શિંગવેરપુરના રાજા તરીકે કરું…
- ધર્મતેજ
શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ગજાસુર મૃત્યુને વરતાં ભગવાન શિવ એના ગજચર્મને ધારણ કરે છે. ઉપસ્થિત દેવર્ષિ નારદ, દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે. ભગવાન શિવ દેવરાજ ઇન્દ્રને કહે છે, જાઓ તમારું સ્વર્ગલોક સુરક્ષિત છે. જાઓ…
- ધર્મતેજ
શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…
– ભરત પટેલ (ગતાંકથી ચાલુ) ક્રોધિત ગજાસુર ભગવાન શિવને કહે છે, ‘દેવાધિદેવ, તમે અન્યાય કરી રહ્યા છો, મેં મેળવેલા વરદાની શસ્ત્રો મારી પાસે છે. હવે તમને કોઈ બચાવી નહીં શકે.’ ચેતવણી આપતાં ભગવાન શિવ કહે છે, ‘ગજાસુર હજી સમય વિત્યો…