- ઈન્ટરવલ
પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…
અમૂલ દવે તમારાં કર્મ તમારો પીછો કદી છોડતાં નથી. કર્મનાં સારાં નરસાં ફળ આપણે ભોગવવા જ પડે છે. તમે જેવું વાવો એવું લણો છો. વિશ્વશાંતિ સામે મોટો ખતરો ઊભો કરનાર તથા પ્રકૃતિ અને કુદરતી સાધનોને વિપુલ નુકસાન પહોંચાડનાર બે ખલનાયક…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: ઈરાન-ઈઝરાયલનો જંગ, વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર?
-અમૂલ દવે એક ઉક્તિ છે કે ‘દુશ્મની એ આગ છે, જે સીમા અને સમજણને અવગણીને સ્પર્ધાથી સળગે છે..’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અનોખું અને અજોડ છે. આ એવા બે દેશ વચ્ચે જંગ છે, જેમની સરહદ પણ મળતી નથી અને…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…
અમૂલ દવે દેવભાષા સંસ્કૃતમાં એક ઉક્તિ છે: `વિનાશકાળે વિપરિત બુદ્ધિ…’ હાલના તબક્કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આ ઉક્તિ બરાબર લાગુ પડે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સમજાવટ છતાં યુક્રેનના આ વિદૂષક (વાસ્ત્વિક જીવનમાં ઝેલેન્સ્કી વ્યવસાયે જાણીતા કોમેડિયન પણ છે !)…