- ઈન્ટરવલ

મુનીરને અમર્યાદિત સત્તા… પરિણામે પાકિસ્તાનનું વિભાજન?
પ્રાસંગિક (અમૂલ દવે) પાકિસ્તાનની રાજનીતિ આજે એક અનિશ્ર્ચિત અને કપરા વળાંક પર પહોંચી ગઈ છે. દેશની લોકશાહી અને લોકોના અધિકારોનો મજબૂત આધારસ્તંભ સમું બંધારણ 1973માં તૈયાર થયું પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમાં સુધારા કરીને તેને વામણું બનાવવામાં આવ્યું છે. આ…
- ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ટ્રમ્પની પરમાણુ હથિયાર પરીક્ષણની જાહેરાત વિશ્વ આખું ભયથી ધ્રૂજે છે…
અમૂલ દવે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે, તેમણે પેન્ટાગોનને પરમાણુ હથિયારોનું તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ચીન અને રશિયાની પરમાણુ ક્ષમતા વધી રહી છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને અમેરિકાની વિશ્વસનીયતા…
- ઈન્ટરવલ

પ્રાસંગિક: સાઉદી અરેબિયા સાથેની ડિફેન્સ ડીલ પછી પાકિસ્તાનને લાગ્યો આફટરશોક
– અમૂલ દવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેની દોસ્તી અનોખી છે. આ એક તવંગર મિત્ર અને ગરીબ દોસ્તની મિત્રતા છે. આને લીધે એક ઉક્તિ યાદ આવે છે…
- ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ભારતના બન્કર બસ્ટર મિસાઈલ ચીન-પાકિસ્તાન માટે કેવી રીતે ખોફનાક?
ભારતે હજુ સુધી સંતાડી રાખેલાં આવાં અનેક વેપન્સ જયારે ધાર્યો ઉપયોગ કરશે ત્યારે આખી દુનિયા દંગ રહી જશે અમૂલ દવે હાલમાં પાકિસ્તાન સામેના `ઓપરેશન સિંદૂર’માં આપણાં હાઈપરસોનિક મિસાઈલ્સે હાહાકાર મચાવી દીધો. આ મિસાઈલે પાકિસ્તાનના હવાઈમથકોની એર ડિફેન્સ સિસ્ટમનો બહુ બૂરી…
- ઈન્ટરવલ

પ્રાસંગિક: ટ્રમ્પને લીધે ફરી `હિન્દી-ચીની ભાઈ ભાઈ’!
અમૂલ દવે જીયો પોલિટિક્સમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન હોતું નથી. ભારત પર હાલમાં તો એવી પનોતી બેઠી છે કે તેની ડિપ્લોમસીની દરરોજ અગ્નિપરીક્ષા થાય છે. હાલમાં ભારતની સ્થિતિ એવી છે કે એક બાજુ ખડક અને બીજી બાજુ ઊંડા પાણી…
- ઈન્ટરવલ

પ્રાસંગિક: રશિયા- યુક્રેન યુદ્ધ બંધ થવાનું આશાનું કિરણ જાગ્યું…
અમૂલ દવે હાશકારો થાય એવા સમાચાર આવ્યા છે…. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના તેમના સમકક્ષ પુતિન વચ્ચેની વાતચીત તથા ટ્રમ્પની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના અન્ય નેતાઓ સાથેની વાતચીત પછી આશાનું કિરણ જાગ્યું છે. આને લીધે ઝેલેન્સ્કી, પુતિન અને…
- ઈન્ટરવલ

પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…
અમૂલ દવે અંગ્રેજીમાં કહેવત છે કે when sacred stones strife, even temple egnites wars અર્થાત્ જ્યારે પવિત્ર પથ્થરો ઝઘડો ઉભો કરે ત્યારે મંદિર પણ યુદ્ધની જ્વાળાઓ ભડકાવે…. આપણે જોયું છે કે જેરુસલેમમાં કોનું ધર્મસ્થાન છે એ માટે યહૂદીઓ અને મુસ્લિમો…
- ઈન્ટરવલ

પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…
અમૂલ દવે તમારાં કર્મ તમારો પીછો કદી છોડતાં નથી. કર્મનાં સારાં નરસાં ફળ આપણે ભોગવવા જ પડે છે. તમે જેવું વાવો એવું લણો છો. વિશ્વશાંતિ સામે મોટો ખતરો ઊભો કરનાર તથા પ્રકૃતિ અને કુદરતી સાધનોને વિપુલ નુકસાન પહોંચાડનાર બે ખલનાયક…
- ઈન્ટરવલ

પ્રાસંગિક: ઈરાન-ઈઝરાયલનો જંગ, વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર?
-અમૂલ દવે એક ઉક્તિ છે કે ‘દુશ્મની એ આગ છે, જે સીમા અને સમજણને અવગણીને સ્પર્ધાથી સળગે છે..’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અનોખું અને અજોડ છે. આ એવા બે દેશ વચ્ચે જંગ છે, જેમની સરહદ પણ મળતી નથી અને…
- ઈન્ટરવલ

પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…
અમૂલ દવે દેવભાષા સંસ્કૃતમાં એક ઉક્તિ છે: `વિનાશકાળે વિપરિત બુદ્ધિ…’ હાલના તબક્કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આ ઉક્તિ બરાબર લાગુ પડે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સમજાવટ છતાં યુક્રેનના આ વિદૂષક (વાસ્ત્વિક જીવનમાં ઝેલેન્સ્કી વ્યવસાયે જાણીતા કોમેડિયન પણ છે !)…









