- ઈન્ટરવલ
પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…
અમૂલ દવે અંગ્રેજીમાં કહેવત છે કે when sacred stones strife, even temple egnites wars અર્થાત્ જ્યારે પવિત્ર પથ્થરો ઝઘડો ઉભો કરે ત્યારે મંદિર પણ યુદ્ધની જ્વાળાઓ ભડકાવે…. આપણે જોયું છે કે જેરુસલેમમાં કોનું ધર્મસ્થાન છે એ માટે યહૂદીઓ અને મુસ્લિમો…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…
અમૂલ દવે તમારાં કર્મ તમારો પીછો કદી છોડતાં નથી. કર્મનાં સારાં નરસાં ફળ આપણે ભોગવવા જ પડે છે. તમે જેવું વાવો એવું લણો છો. વિશ્વશાંતિ સામે મોટો ખતરો ઊભો કરનાર તથા પ્રકૃતિ અને કુદરતી સાધનોને વિપુલ નુકસાન પહોંચાડનાર બે ખલનાયક…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: ઈરાન-ઈઝરાયલનો જંગ, વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર?
-અમૂલ દવે એક ઉક્તિ છે કે ‘દુશ્મની એ આગ છે, જે સીમા અને સમજણને અવગણીને સ્પર્ધાથી સળગે છે..’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અનોખું અને અજોડ છે. આ એવા બે દેશ વચ્ચે જંગ છે, જેમની સરહદ પણ મળતી નથી અને…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…
અમૂલ દવે દેવભાષા સંસ્કૃતમાં એક ઉક્તિ છે: `વિનાશકાળે વિપરિત બુદ્ધિ…’ હાલના તબક્કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આ ઉક્તિ બરાબર લાગુ પડે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સમજાવટ છતાં યુક્રેનના આ વિદૂષક (વાસ્ત્વિક જીવનમાં ઝેલેન્સ્કી વ્યવસાયે જાણીતા કોમેડિયન પણ છે !)…