- સ્પોર્ટસ

ફૂટબોલર્સ મૅચ હાર્યા એટલે તોફાની ચાહકોએ કરી તોડફોડ, ચારની ધરપકડ
સેવિલઃ કોઈ પણ રમતમાં, ખાસ કરીને ટીમ-ગેમમાં જો પરાજય થયો હોય તો તોફાની રમતપ્રેમીઓનો એક વર્ગ પરાજિત ખેલાડીઓ પર હુમલો કરીને કે તેઓ જે સ્થળે હોય ત્યાં તોડફોડ કરીને આક્રોશ ઠાલવતા હોય છે. ક્રિકેટમાં આવું ઘણી વાર બન્યું છે, ખાસ…
- સ્પોર્ટસ

સૅમસન પછી હવે અશ્વિને પણ અત્યારથી 2026ની આઇપીએલમાં હલચલ મચાવી છે! જાણો કેવી રીતે…
નવી દિલ્હીઃ 2026ની આઇપીએલને હજી નવ મહિના બાકી છે, પણ બે જાણીતા ખેલાડીઓએ અત્યારથી એવું પગલું લીધું છે જેની અસર આ વર્ષના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં યોજાનારા મિની ઑક્શન (MINI AUCTION) પર પડી શકે. સંજુ સૅમસને (SANJU SAMSON) તો પોતાને…
- સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટરે મૅન્ચેસ્ટરમાં બળાત્કાર કર્યો? પોલીસે સઘન તપાસ શરૂ કરી
મૅન્ચેસ્ટરઃ પાકિસ્તાનના ક્રિકેટરો ઇંગ્લૅન્ડમાં પોતાને તેમ જ પોતાના દેશને બદનામ કરતા હોય એ કોઈ નવી વાત નથી. થોડા વર્ષો પહેલાં સ્પૉટ-ફિક્સિંગને કારણે ભૂતપૂર્વ કૅપ્ટન-બૅટ્સમૅન સલમાન બટ તેમ જ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફના રમવા પર પ્રતિબંધ મુકાયો હતો અને આ કરતૂતને…
- સ્પોર્ટસ

રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…
નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટર રિષભ પંત (Rishabh Pant) બાબતમાં નવી અટકળો બહાર આવી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આગામી નવમી સપ્ટેમ્બરે યુએસમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં કદાચ નહીં રમે. એવું પણ કહેવાઈ રહ્યું…
- સ્પોર્ટસ

શુભમન ગિલની ટીમમાં અર્શદીપ, હર્ષિત રાણા અને કંબોજ! આ વળી કઈ ટીમ છે?
નવી દિલ્હીઃ 28મી ઑગસ્ટે દુલીપ ટ્રોફી (Duleep Trophy) ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં નૉર્થ ઝોનની ટીમનું સુકાન ભારતના નવા ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને સોંપવામાં આવ્યું છે. ગિલને આ ટીમમાં અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને અંશુલ કંબોજ…
- સ્પોર્ટસ

ધોની હવે નિવૃત્તિ લેશે કે નહીં? ચેન્નઈના ફંક્શનમાં આપ્યું મોટું નિવેદન
ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે છતાં કરોડો ચાહકોની ભાવનાનું માન રાખીને તેણે આઇપીએલ (IPL)માં રમવાનું હજી ચાલુ જ રાખ્યું છે, પરંતુ સમયાંતરે તેના આઇપીએલ રિટાયરમેન્ટ વિશે પણ અટકળો (Speculation) ઉડતી રહેતી હોય છે અને એવી તાજેતરની…
- સ્પોર્ટસ

ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે કેમ રિષભ પંતની માફી માગી?
લંડનઃ ક્યારેક એવું બને છે કે કોઈ બે વ્યક્તિને એકમેક સાથે બનતું ન હોય અથવા એકબીજાની હરીફ હોય એટલે અરસપરસ માત્ર ખુન્નસ તથા દ્વેષની જ તેમની વચ્ચે આપ-લે થતી હોય છે, પરંતુ જો આ જ બન્ને વ્યક્તિ બીમાર પડે તો…
- સ્પોર્ટસ

સખણાં રહે એ બીજા…દિગ્વેશ રાઠીએ ફરી વિવાદ જગાવ્યો
નવી દિલ્હીઃ દિગ્વેશ રાઠી (Digvesh Rathi) યાદ છેને? હા, તેણે ફરી એક વિવાદ ઊભો કર્યો છે. તેણે એક ટી-20 ટૂર્નામેન્ટની મૅચમાં હરીફ ટીમના બૅટ્સમૅન અંકિત કુમારના રિધમને અવરોધવાની કોશિશ કરી એટલે બન્ને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને પછી અંકિતે…
- સ્પોર્ટસ

બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?
નવી દિલ્હીઃ ટેસ્ટ મૅચ દરમ્યાન જો કોઈ ખેલાડીને ઈજા થાય તો તેના સ્થાને સબસ્ટિટ્યૂટ (Substitute)ને એ મૅચમાં રમાડી શકાય એવો નિયમ લાવવાનો ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) તાજેતરમાં અનુરોધ કર્યો હતો ત્યારે ઇંગ્લૅન્ડના ટેસ્ટ સુકાની બેન સ્ટૉક્સે (Ben…









