- સ્પોર્ટસ

એક ટીમે 312 રન કર્યા પછી બીજી ટીમના પણ 312 રનઃ જાણો મૅચ કેવી રીતે ટાઇ થઈ…
લેસ્ટરઃ ઇંગ્લૅન્ડની બે કાઉન્ટી ટીમ વચ્ચેની વન-ડેમાં બુધવારે ગજબ થઈ ગયું. આ મૅચ હાઇ-સ્કોરિંગ ટાઇ (Tie) થઈ. લેસ્ટશર (Leicestershire) કાઉન્ટીની ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 312 રન કર્યા ત્યાર બાદ ડર્બીશર (Derbyshire)ની ટીમ 50મી ઓવરના અંતિમ બૉલ પર બરાબર 312…
- સ્પોર્ટસ

શ્રેયસ ઐયર નારાજ નથી, પણ તેના પિતાએ કહ્યું કે…
મુંબઈઃ ભારતના હાલના ભરોસાપાત્ર બૅટ્સમેનોમાં ગણાતા શ્રેયસ ઐયરને નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia cup) માટેની ટીમમાં ન સમાવીને સિલેક્ટરોએ ક્રિકેટ જગતમાં બધાને ચોંકાવી દીધા અને ચોંકી જનારાઓમાં શ્રેયસના પિતા સંતોષ ઐયર પણ બાકાત નથી જેમણે નારાજગી…
- સ્પોર્ટસ

અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન્સી હજી હમણાં તો અપાઈ અને અચાનક છીનવાઈ પણ ગઈ!
મુંબઈઃ ભારતના સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) પાસેથી અચાનક જ ટી-20 ટીમની વાઇસ-કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી એ મુદ્દો પણ શ્રેયસ ઐયરને એશિયા કપ (Asia Cup) માટેની ટીમમાં ન સમાવવા જેટલો ચર્ચાસ્પદ થઈ ગયો છે અને એ માહોલમાં ભૂતપૂર્વ ભારતીય…
- સ્પોર્ટસ

ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ બેંગલૂરુના સ્ટેડિયમની વહારે, જાહેર કર્યું કે…
બેંગલૂરુઃ ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ 1999માં બે વન-ડેમાં (એક વખત પાકિસ્તાન સામે અને બીજી વાર ઇંગ્લૅન્ડ સામે) અનુક્રમે પાંચ અને ત્રણ વિકેટ લઈને જેમ ભારતીય ટીમની વહારે આવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો એમ હવે…
- સ્પોર્ટસ

પાકિસ્તાન સાથેના ક્રિકેટ-સંબંધો વિશે ખેલકૂદ મંત્રાલયે મોટી જાહેરાત કરી
નવી દિલ્હીઃ યુએઇમાં નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં પાકિસ્તાન સામે ભારત રમશે કે નહીં એ વિશે ઘણા દિવસોથી અટકળો થઈ રહી છે અને હજી પણ થતી રહી હોત. જોકે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે (Sports Ministry) ગુરુવારે…
- સ્પોર્ટસ

રોહિત વન-ડે કરીઅર બચાવવાના મૂડમાંઃ ઑસ્ટ્રેલિયા ` એ’ સામે રમશે
મુંબઈઃ રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેની ટેસ્ટ-કરીઅર વિશે અટકળો થતી હતી અને તાજેતરમાં તેણે ટેસ્ટ ફૉર્મેટ છોડ્યું ત્યાર પછી હવે તેના વન-ડે રિટાયરમેન્ટનો અંત આવી રહ્યો હોવાની વાતો થવા લાગી છે,…
- સ્પોર્ટસ

નવા ઑનલાઇન ગૅમિંગ ખરડાથી ભારતીય ક્રિકેટની આવકને થઈ શકે માઠી અસર
નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે પસાર થયેલો ઑનલાઇન ગૅમિંગ સંબંધિત ખરડો ઇ-સ્પોર્ટસ અને શૈક્ષણિક ઑનલાઇન ગૅમિંગ માટે મોટું સીમાચિહ્ન બની રહેશે, પરંતુ એમાં રિયલ મની ગૅમિંગ પરના જે નિયંત્રણો છે એની સીધી માઠી અસર ભારતીય ક્રિકેટ માટેની સ્પૉન્સરશિપને થઈ શકે. નવા…
- સ્પોર્ટસ

સ્પિનર મહારાજ ત્રણ વિકેટ લઈને ત્રીજા નંબર પરથી ફરી મોખરેઃ કુલદીપ-થીકશાનાને નુકસાન
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા વન-ડે ફૉર્મેટના બોલર્સના રૅન્કિંગમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને શ્રીલંકાના સ્પિનર માહીશ થીકશાના (Theekshana)ને નુકસાન થયું છે, જ્યારે ભારતીય મૂળના સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજ (Keshav Maharaj)ને સૌથી મોટો ફાયદો થયો…
- સ્પોર્ટસ

વિનોદ કાંબળીની તબિયત ફરી બગડીઃ નાના ભાઈએ કહ્યું, `મોટા ભાઈને હવે…’
મુંબઈઃ ભારતનો ભૂતપૂર્વ બૅટ્સમૅન વિનોદ કાંબળી (Vinod Kambli) થોડા મહિના પહેલાં સ્વસ્થ થયો હતો, પણ તેના નાના ભાઈએ એક મુલાકાતમાં કહ્યું છે કે ` મોટા ભાઈ ઘરમાં જ ફરી સાજા થવા સારવાર લઈ રહ્યા છે, પરંતુ ખાસ તો તેમને બોલવામાં…









