- સ્પોર્ટસ

વાનખેડેમાં સ્ટૅચ્યૂના અનાવરણ વખતે સુનીલ ગાવસકર ભાવુક થયા…
મુંબઈઃ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ના ઉપક્રમે શનિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે એમસીએ શરદ પવાર ક્રિકેટ મ્યૂઝિયમ (MUSEUM)ના ઉદ્ઘાટન પ્રસંગે મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરના સ્ટૅચ્યૂનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે ગાવસકર ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે બીસીસીઆઇ તથા…
- સ્પોર્ટસ

46 વર્ષના સ્પિનર ઇમરાન તાહિરે વર્લ્ડ રેકાર્ડ રચ્યો…
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): સાઉથ આફ્રિકા તેમ જ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વેસ્ટ ઇન્ડિઝની કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટીમો સહિત વિશ્વભરની કુલ 58 ટીમ વતી રમી ચૂકેલા 46 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરે સીપીએલની એક મૅચમાં પાંચ વિકેટ લઈને વિશ્વ…
- સ્પોર્ટસ

સૂર્યકુમારની પત્ની દેવિશાનો ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રીને સપોર્ટ, તેણે પોસ્ટમાં લખ્યું છે કે…
મુંબઈઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Chahal) અને ધનશ્રી (Dhanashree)એ આ વર્ષની શરૂઆતમાં ડિવૉર્સ લીધા ત્યાર પછી પણ સમયાંતરે તેમના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે તથા છૂટાછેડા અંગે ક્યારેક અટકળો તો ક્યારેક હકીકતો જાહેરમાં ચર્ચાસ્પદ થતી રહી છેઅને એમાં હવે ભારતની ટી-20 ટીમના…
- સ્પોર્ટસ

મેસીની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે, જાણી લો ક્યારે અને ક્યાં રમશે
કોચીઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર્સમાં ગણાતો આર્જેન્ટિના (Argentina) અને ઇન્ટર માયામીનો લિયોનેલ મેસી આગામી ડિસેમ્બરમાં ભારતમાં મુંબઈ તથા અમદાવાદ સહિત ચાર શહેરમાં સૉકર રમવા આવવાનો છે એવા થોડા દિવસ પહેલાં વાઇરલ થયેલા અહેવાલો વચ્ચે નવી ખબર એ મળી છે કે મેસી…
- સ્પોર્ટસ

સચિને પહેલી વાર પુત્ર અર્જુનની વાગ્દતા સાનિયા ચંડોક સાથેનો ફોટો શૅર કર્યો, અંજલિ-સારા પણ તસવીરમાં
મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની તાજેતરમાં એક નાના ખાનગી સમારંભમાં સાનિયા ચંડોક સાથે સગાઈ (Engagement) કરવામાં આવી ત્યાર બાદ પહેલી જ વાર સચિને (Sachin) તેની વહુ સાથેની તસવીર જાહેરમાં શૅર કરી છે. આ…
- સ્પોર્ટસ

ગેમિંગનું દૂષણ વર્ષોથી ચાલવા જ કેમ દીધું?
મુંબઈઃ ડ્રીમ11 જેવી તમામ પ્રકારની ઑનલાઇન ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ તેમ જ ગૅમ્બલિંગ પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લાગુ કરતો જે ખરડો આ અઠવાડિયે લોકસભા તેમ જ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો એને પગલે ટીમ ઇન્ડિયા હવે જર્સી સ્પૉન્સર તરીકે ડ્રીમ11નું નામ ગુમાવશે એવી…
- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપ માટેના શેડ્યૂલમાં મોટો ફેરફાર…
મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી ભારતની મૅચો પર અસર પડશે. બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મૅચો નવી મુંબઈ (Navi Mumbai)ના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રાખવાનું નક્કી…









