- સ્પોર્ટસ

પાકિસ્તાને અફઘાનિસ્તાનના ક્રિકેટરોની હત્યા કરી એના પર આઇસીસી ચૅરમૅન જય શાહે પ્રતિક્રિયામાં કહ્યું કે…
દુબઈઃ પાકિસ્તાની સૈનિકોના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાન (Afghanistan)ના ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર ક્રિકેટ જગતમાં હાહાકાર મચી ગયો છે, કાયરતા બદલ પાકિસ્તાન (Pakistan)ને વિશ્વભરમાં વખોડવામાં આવી રહ્યું છે અને આ બનાવથી આઘાતમય ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય…
- સ્પોર્ટસ

રવિવારે પર્થમાં ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ કદાચ સમયસર શરૂ ન પણ થાયઃ જાણો શું છે કારણ?
મૅચ શરૂ થવાનો નિર્ધારિત સમય સવારે 9.00ઃ કાંગારુંઓ માટે નવું સ્ટેડિયમ નસીબવંતુ નથી પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર, 19મી ઑક્ટોબરે અહીં પર્થ સ્ટેડિયમમાં સિરીઝની પ્રથમ વન-ડેના આરંભ પહેલાં વરસાદ પડવાની સંભાવના હોવાથી મૅચ કદાચ મોડી શરૂ થશે અને મૅચ…
- સ્પોર્ટસ

ક્રિકેટમાં પાકિસ્તાન પર મૂકી દો પ્રતિબંધ
હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામવાને પગલે અફઘાનિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ સહિત અનેકની જોરદાર માગણી કાબુલઃ અફઘાનિસ્તાનમાં ક્રિકેટની ફ્રેન્ડ્લી મૅચ રમીને પાછા આવી રહેલા ત્રણ સ્થાનિક યુવાન ખેલાડીઓ (cricketers) સહિત કુલ આઠ જણની હવાઈ હુમલામાં પાકિસ્તાને હત્યા કરી એને પગલે ક્રિકેટ…
- સ્પોર્ટસ

ભારતની તીરંદાજ જ્યોતિએ રચ્યો ઇતિહાસ, અભિનંદનની વર્ષા થઈ
નૅન્જિંગ (ચીન): ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ (Jyothi Surekha Vennam) નામની તીરંદાજે દેશ માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે તીરંદાજીમાં વર્લ્ડ કપના કમ્પાઉન્ડ વર્ગમાં મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા આર્ચર બની છે.જ્યોતિ પર કેન્દ્ર સરકાર સહિત દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ છે.…
- સ્પોર્ટસ

સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!
અજય મોતીવાલા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવાર, 19મી ઑક્ટોબરે શરૂ થનારી ત્રણ મૅચની સિરીઝ બાદ આપણે વન-ડે મૅચોમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી કદાચ ક્યારેય નહીં જોઈ શકીએ. હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને આ બે દિગ્ગજોમાંથી કોઈના…
- સ્પોર્ટસ

રણજી ટ્રોફીઃ મુંબઈ આજે જીતી શકે…
એશિયા કપની ફાઇનલનો હીરો તિલક વર્મા ઝીરોમાં આઉટ શ્રીનગરઃ રણજી ટ્રોફી (Ranji trophy)ની નવી સીઝનમાં રમાતી ચાર દિવસની પ્રથમ મૅચમાં શુક્રવારે ત્રીજા દિવસે મુંબઈએ જમ્મુ-કાશ્મીરને જીતવા 243 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો અને રમતના અંત સુધીમાં યજમાન ટીમે 21 રનમાં…
- સ્પોર્ટસ

ભારતીયો પાંચ વર્ષે પાછા વન-ડે રમવા ઑસ્ટ્રેલિયામાંઃ રવિવારે પ્રથમ મૅચ…
ભારતીયો ઑસ્ટ્રેલિયામાં 54માંથી માત્ર 14 વન-ડે જીત્યા છે, 38 હાર્યા છે પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે મહારથીઓના…
- સ્પોર્ટસ

રોહિતભાઈ અને વિરાટભાઈની હાજરીમાં ગિલ કૅપ્ટન્સીમાં વધુ ખીલશેઃ અક્ષર પટેલ…
ઑલરાઉન્ડર કહે છે, ` ગિલ માનસિક બોજ વગર સુકાન સંભાળી રહ્યો છે એ તેનો સૌથી મોટો ગુણ’ પર્થઃ ઑસ્ટ્રેલિયામાં રવિવારે શરૂ થતી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેના સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલે વન-ડે ટીમમાં બે ભૂતપૂર્વ કૅપ્ટનો રોહિત શર્મા અને વિરાટ કોહલીની…
- સ્પોર્ટસ

મુંબઈના ભૂતપૂર્વ ગુજરાતી રણજી ખેલાડી જિતેન્દ્ર ભુતાનું નિધન
મુંબઈઃ 1968થી 1973 દરમ્યાન ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તથા રેલવે વતી રમનાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જિતેન્દ્ર ભુતા (jitendra bhuta)નું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. કપોળ જ્ઞાતિના ભુતા મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં અજિત વાડેકરની કૅપ્ટન્સીમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયન્સ સ્કૂલ્સ…









