- સ્પોર્ટસ

યશસ્વી રનઆઉટમાં ડબલ સેન્ચુરી ચૂક્યો, ગિલ પર ટીકાનો વરસાદ વરસ્યો
નવી દિલ્હી: અહીં ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં આજે બીજા દિવસની શરૂઆતમાં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો જેમાં યશસ્વી જયસ્વાલ (175 રન, 258 બૉલ, બાવીસ ફોર) ઉતાવળે રન લેવા દોડી આવતાં રનઆઉટ થઈ ગયો હતો, પરંતુ આ…
- સ્પોર્ટસ

ધમકી બાદ રિન્કુ સિંહના ઘર પર પોલીસની સુરક્ષા…
અલીગઢ/મુંબઈઃ ભારતના હાર્ડ-હિટર અને તાજેતરમાં પાકિસ્તાન સામેની એશિયા કપની ફાઇનલમાં વિનિંગ ફોર ફટકારનાર રિન્કુ સિંહને આ વર્ષના ફેબ્રુઆરી-એપ્રિલ દરમ્યાન પાંચથી દસ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મળી હોવાના અહેવાલોની સાથે એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અલીગઢમાં રિન્કુના નિવાસસ્થાનની…
- સ્પોર્ટસ

યશસ્વી થયો ગ્રેમ સ્મિથની બરાબરીમાં, બ્રેડમૅનની નજીક પહોંચ્યો…
નવી દિલ્હીઃ અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શુક્રવારનો પ્રથમ દિવસ યશસ્વી જયસ્વાલનો હતો જેમાં તે ઓપનિંગમાં આવ્યા બાદ રમતના અંત સુધી નૉટઆઉટ તો રહ્યો, તેણે ફરી એક વાર 150-પ્લસ રન કર્યા એ સાથે તેના નામ સાથે મહાન બૅટ્સમેન સર…
- સ્પોર્ટસ

અમદાવાદના મનનને ગઈ સીઝનની પાંચ ઇનિંગ્સ ફળી, ગુજરાતની કૅપ્ટન્સી મળી
મુંબઈની ટીમનું સુકાન શાર્દુલને સોંપાયુંઃ ટીમમાં સૂર્યકુમાર નથી અમદાવાદ/મુંબઈ: 27 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન મનન અશોકકુમાર હિંગરાજિયાને રણજી ટ્રોફીની 2025-’26ની સીઝન માટેની ગુજરાત ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. 2024-’25ની ગઈ સીઝનમાં ગુજરાતને સેમિ ફાઇનલ સુધી પહોંચાડવામાં ટીમના અન્ય કેટલાક ખેલાડીઓ ઉપરાંત…
- સ્પોર્ટસ

યશસ્વીએ શૉટ માર્યો અને પછી ગિલ કૅરિબિયન વિકેટકીપર સાથે અથડાયો
નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમના ઐતિહાસિક ફિરોજશા કોટલા મેદાન પર બીજી ટેસ્ટ (Test)નો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારત (2/318)નો હતો, પણ કૅપ્ટન શુભમન ગિલ (Gill)ને એક કડવો અનુભવ થયો હતો જેમાં વેસ્ટ ઇન્ડિઝના નવા વિકેટકીપર ટેવિન ઇમ્લૅક સાથે તે ટકરાતાં…
- સ્પોર્ટસ

પહેલો દિવસ યશસ્વીનો, હવે બીજા દિવસે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારશે?
યુવાન ઓપનરની રાહુલ સાથે 58 રન, સુદર્શન સાથે 193 રન અને ગિલ સાથે 67 રનની અતૂટ ભાગીદારી નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ ત્રીજા દિવસે એક દાવથી જીતી લીધી હતી અને ત્યાર બાદ હવે અહીં અરુણ…
- T20 એશિયા કપ 2025

ટીમ ઇન્ડિયાના હકની એશિયા કપની ટ્રોફી ક્યાં છે? નકવીએ સ્ટાફને કહી દીધું છે કે…
લાહોરઃ 28મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન (Pakistan)ને સતત ત્રીજી કડક લપડાક આપ્યા બાદ ભારતીય ટીમે એશિયા કપ (Asia Cup) ટૂર્નામેન્ટ જીતી લીધી હતી અને પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવી (Naqvi)ના હાથે જે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી…
- સ્પોર્ટસ

વિરાટ-રોહિત વર્લ્ડ કપ 2027માં રમશે! અજિત અગરકરની સલાહ પર કર્યો આવો નિર્ણય
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ અંગે અટકળો છેલ્લા ઘણાં સમયથી લગાવવામાં આવી (Virat-Rohit Retierment) રહી છે. ચાહકો ઈચ્છે છે બંને ODI વર્લ્ડ કપ 2027માં પણ ભારત તરફથી રમે, તાજેતરમાં એવી અટકળો વહેતી…
- સ્પોર્ટસ

ભારત 38 વર્ષથી દિલ્હીમાં ટેસ્ટ નથી હાર્યું, આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી મૅચ
સવારે 9.30 વાગ્યે આરંભ: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપની તક નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે (સવારે 9:30 વાગ્યાથી) અહીં સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ભારત દિલ્હીમાં છેલ્લે નવેમ્બર 1987માં (38 વર્ષ પહેલાં) ટેસ્ટ હાર્યું…
- સ્પોર્ટસ

રિચા અને ક્રાંતિનો કરિશ્મા એળે ગયો : ભારે રસાકસી વચ્ચે ભારત હાર્યું
વિશાખાપટનમઃ ભારતની મહિલા ટીમ ગુરુવારે વન-ડેના વર્લ્ડ કપમાં જબરદસ્ત રસાકસી વચ્ચે સાઉથ આફ્રિકાની બળુકી ટીમ સામે ત્રણ વિકેટે હારી ગઈ હતી. આઠમા નંબરની બૅટર અને વિકેટકીપર રિચા ઘોષ (94 રન, 77 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) તથા નવમા ક્રમની સ્નેહ…









