આગામી બે મહિનામાં ત્રણ રાશિના જાતકોને શનિદેવ કરાવશે મૌજા હી મૌજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર માનવામાં આવ્યા છે, કારણ કે તેઓ દરેક રાશિના જાતકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિની કૃપા દ્રષ્ટિએ રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્ર દ્રષ્ટિ રાજાને પળવારમાં રંક બનાવે છે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2024નું વર્ષ પૂરું થશે એ પહેલાં શનિદેવ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. જેમાં પહેલાં … Continue reading આગામી બે મહિનામાં ત્રણ રાશિના જાતકોને શનિદેવ કરાવશે મૌજા હી મૌજા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?