રાહુના નક્ષત્રમાં શુક્રએ કર્યો પ્રવેશ, આઠ દિવસ ધનના ઢગલામાં આળોટશે આ રાશિના જાતકો…

ગ્રહોના સેનાપતિ શુક્રએ 24મી સપ્ટેમ્બરના નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. શુક્રએ રાહુના સ્વામિત્વવાળા સ્વાતિ નક્ષત્રમાં ગોચર કર્યું છે અને હવે પાંચમી ઓક્ટોબર સુધી શુક્ર આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન અનેક રાશિનાઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ આપશે. પરંતુ આપણે અહીં વાત કરીએ કે આખરે કઈ રીશાનિ જાતકોને શુક્ર શુભ પરિણામ આપશે. … Continue reading રાહુના નક્ષત્રમાં શુક્રએ કર્યો પ્રવેશ, આઠ દિવસ ધનના ઢગલામાં આળોટશે આ રાશિના જાતકો…