દિવાળી પહેલાં જ દિવાળી ઉજવશે આ રાશિના જાતકો, મંગળ બનાવશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોનું આગવા મહત્ત્વ અને ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ તમામ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની સકારાત્મક કે નકારાત્મક અસર જોવા મળે છે. નવલા નોરતા બાદ દિવાળી આવશે અને આ દરમિયાન આ મહિને અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને અલગ અલગ યોગ બનાવશે. આવું જ એક ગોચર પંદર … Continue reading દિવાળી પહેલાં જ દિવાળી ઉજવશે આ રાશિના જાતકો, મંગળ બનાવશે માલામાલ…