બસ છ દિવસ અને પછી 47 દિવસ સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ રાશિના જાતકો…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર શનિદેવ તમામને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિના ગોચરને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વની જણાવવામાં આવ્યું છે. તમામ ગ્રહોમાં શનિને ખૂબ જ મહત્ત્વના ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે રીતે શનિનું ગોચર મહત્ત્વનું માનવામાં આવે છે એ જ રીતે શનિનું નક્ષત્ર પરિવર્તન … Continue reading બસ છ દિવસ અને પછી 47 દિવસ સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ રાશિના જાતકો…