મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
અખિયાણાં નિવાસી હાલ (કાંદિવલી) સ્વ. વિનોદભાઈ વોરાનાં ધર્મપત્ની ગં.સ્વ. મીનાબેન વોરા તે સ્વ. ધીરજબેન કસ્તુરચંદ વોરાનાં પુત્રવધૂ. વિમલ અને નિશાનાં માતુશ્રી. રીંકુ અને હર્ષકુમારનાં સાસુ. ધાંગધ્રા નિવાસી હાલ બોરીવલી સ્વ. ઇન્દુમતીબેન દલસુખલાલ શાહનાં પુત્રી તા.૧૮/૦૩/૨૪નાં અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ગુરુવાર તા.૨૧/૦૩/૨૪નાં ૯.૩૦ થી ૧૨.૦૦ . સ્થળ:દામોદર વાડીઅશોક ચક્રવતી રોડ, કાંદિવલી ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દુર્ગાપુર (નવાવાસ)ના માતુશ્રી સ્વ.લક્ષ્મીબેન મગનલાલ મોતાની પુત્રી ભગવતી દેસાઇ (ઉં. વ. ૭૦) તા. ૧૮-૩-૨૪ના અવસાન પામેલ છે. નડિયાદના શાન્તાબેન મંજુભાઈ દેસાઇના પુત્રવધૂ. સ્વ. રજનીકાંતના પત્ની. ઉદય, આશિષના માતુશ્રી. નવાવાસના વિજય, મણીબાઈ રામજી, બિદડાના નીર્મલા મુરજી, કોડાયના મંજુલા જેન્તીલાલ, (રાજયશાશ્રીજી મ.સા.), બિદડાના ભારતી મણીલાલ, લાયજાના રેખા કિશોર, ચંદન મહેશ, ગોધરાના મીના કીર્તીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. આશિષ દેસાઈ, કયુ-૨૦૨, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઇ).
પત્રી/સાડાઉના લીના ધરોડ (ઉં. વ. ૫૮) ૧૭-૩ના અવસાન પામેલ છે. લીલાવંતી નાનજીના પુત્રવધૂ. રાજેશના પત્ની. આદિતના માતા. ઝવેરબેન વરજીવનના પુત્રી. રમેશ, અજીત, દીનાના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૨ થી ૩.૩૦. નિ : રાજેશ ધરોડ, શ્રી ગણેશ નિકેતન, વીંગ – ૧, બ્લોક નં.૫, આગાસે પથ, દાદર(વે), મું-૨૮.
છસરાના ઝવેરબેન ધનજી ગંગર (ઉં. વ. ૮૬) તા. ૧૭-૩-૨૪ ના અવસાન પામેલ છે. ખીમઇબાઈ માલશીના પુત્રવધૂ. સ્વ. ધનજીના પત્ની. કિશોર, કોકિલા, કલ્પનાના માતુશ્રી. લાખાપુરના જેઠીબાઈ વેલજી છાડવાના પુત્રી. કુંવરજી, લખમશી, ખીમજી, લાલજી, નાનજી, મગનલાલ, મણીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. તારા કિશોર ગંગર, મોરેશ્ર્વર બિ., લખમશી નપ્પુ રોડ, માટુંગા (સે.રે.), મું. ૧૯.
કારાઘોઘાના લક્ષ્મીચંદભાઈ ભાણજીભાઈ ગેલાભાઈ શાહ (સૈયા) (એલ.બી.શાહ) (ઉં. વ. ૮૪) તા. ૧૭-૩-૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઈ ભાણજીભાઈના સુપુત્ર. સ્વ. રતનબેનના પતિ. સ્મિતા, જયશ્રી, સોનલના પિતા. બા.બ્ર. કસ્તુરબેન, જયવંતીબેન, અમૃતભાઈ, રમણીકભાઈના ભાઈ. ભુજપુરના પાનબાઈ શામજીભાઈ દેવરાજના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર, ટા. ૩.૩૦ થી ૫. નિ. એલ.બી. શાહ, ૧૬૧, ક્ષિતીજ, ૪૭, નેપીયન્સી રોડ, મું ૩૬.
પાટણ જૈન
અ. સૌ. રિધ્ધિ શાહ (ઉં. વ. ૩૦) ઢંઢેર વાડો હાલ તારદેવ મુંબઈ તે રચિત સેવંતીલાલ શાહના પત્ની. પ્રીતિ મુકેશ શાહના પુત્રવધૂ. મિતાલી મિતેન શાહ અને પ્રિયંકાના ભાભી. અલ્પાબેન હસ્તીનભાઈના સુપુત્રી તા ૧૯-૦૩-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. નિવાસ સ્થાન: ૧૨૭ ચોથે માળે, સહકાર નિવાસ, તારદેવ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર કુસુમબેન શાહ (ઉં. વ. ૯૧) તે સ્વ. જયસુખલાલ છોટાલાલ શાહના ધર્મપત્ની સોમવાર તા. ૧૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અમીત, જાગૃતિ, પૂર્વીના માતુશ્રી. તે સ્મિતા, જયેશભાઇ, જગનભાઇના સાસુ. કિંજલના દાદી. તે પ્રિયાંક, અનવિક્ષા, અનુજ, હાર્દિક, રાહુલના નાની. તે બગસરા નિવાસી સ્વ. વૃજલાલ ધરમચંદ મેઘાણીના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૩-૨૪ના ગુરુવાર ૧૦થી ૧૨. ઠે. પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…