| Astrology |

ગ્રહોના રાજકુમાર બુધે મહાશિવરાત્રીના દિવસે સવારે 9.21 કલાકે મીન રાશિમાં ગોચર કર્યું છે

આ પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે, કારણ કે મીનનો સ્વામી ગુરુ છે

| Astrology |

જયોતિષશાસ્ત્રમાં ગુરુ અને બુધ વચ્ચે મિત્રભાવ હોવાનું કહેવાય છે

| Astrology |

26મી માર્ચ સુધી બુધ મીન રાશિમાં જ બિરાજમાન રહેશે, ત્યાર બાદ મેષમાં ગોચર કરશે

| Astrology |

જેને કારણે તમામ રાશિ પર તેની શુભ અસર જોવા મળશે પણ ત્રણ રાશિ પર તેની ખાસ અસર જોવા મળશે

| Astrology |

આ રાશિના લોકો પર આ ગોચરની કારણે ધનવર્ષા થશે, પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે

| Astrology |

 કર્ક: બુધના ગોચરથી આ રાશિના લોકોને લાભ થઈ રહ્યો છે. ભાગ્યોદય થશે. આકસ્મિક ધનલાભ મળી શકે છે

| Astrology |

કન્યા: બુધને લીલો ગ્રહ પણ કહેવામાં આવે છે અને મીનમાં તેના ગોચરથી કન્યા રાશિના લોકોને ફાયદો થઈ રહ્યો છે. કામના સ્થળે પ્રગતિ થવાની શકયતા છે

| Astrology |

ધન: આ રાશિના લોકો પર ધનવર્ષા થશે, દામ્પત્ય જીવન ખુશખુશાલ રહેશે. મનગમતી નોકરી મળશે

| Astrology |