| Ayodhya |

ગુજરાત પ્રધાનમંડળ રામલલ્લાને શરણે

અયોધ્યામાં બનેલા રામ મંદિરના દર્શન કરવા પહોંચ્યું ગુજરાતનું પ્રધાનમંડળ

| Ayodhya |

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનો પહોંચ્યા રામલલ્લાને દ્વાર

| Ayodhya |

ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પણ હાજર

| Ayodhya |

ભગવાન રામના ચરણે માથું ઝૂકાવી લીધા આશીર્વાદ

| Ayodhya |

ભગવાન રામ અને શબરીની સુંદર પ્રતિકૃતિની આપી ભેટ

| Ayodhya |

રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આપી ઐતિહાસિક પ્રસંગની ભેટ

| Ayodhya |