Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?

SPECIAL FEATURES

આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ આઠ માર્ચે ઉજવવામાં આવશે

SPECIAL FEATURES

ભોળાનાથના ભક્તોની શિવમંદિરોમાં મોટી કતારો જોવા મળશે

SPECIAL FEATURES

આ દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા છે

SPECIAL FEATURES

ઘણા લોકો ખાદ્યવસ્તુ શિવલિંગને ન ચડાવતા ગરીબ બાળકોને આપવાનું પસંદ કરે છે

SPECIAL FEATURES

તો શિવલિંગ પર તમે બિલિપત્ર સહિત આ વસ્તુઓ ચડાવી શકો છો

SPECIAL FEATURES

શિવલિંગ પર કેસરના ફૂલ ચડાવવાથી વૈવાહિક જીવન સુખરૂપ રહે છે

SPECIAL FEATURES

શિવલિંગ પર અત્તર ચડાવવાથી ધન પ્રાપ્ત થાય છે.

SPECIAL FEATURES

શિવલિંગ પર ધતૂરાનું ફૂલ ચડાવવાથી સંતાનસુખ મળે છે

SPECIAL FEATURES