મરણ નોંધ

પારસી મરણ

આદીલ દાદાભોઈ ડુમસીયા તે મરહુમ કમલ આદીલ ડુમસીયાના ખાવિંદ. તે જેનીફર અરદેશીર ઈરાની, એરીક તથા મરહુમ ફીરદોશના બાવાજી. તે મરહુમો જરબાઈ તથા દાદાભોઈ ડુમસીયાના દીકરા. તે અરદેશીર એસ. ઈરાની, ધન ડુમસીયા તથા મરહુમ કવિતા એફ. ડુમસીયાના સસરાજી. તે કૈનાઝ, બખતીયાર, તરોનીશ તથા પીરાનના બપાવાજી. તે જેરોઝ તથા કેટીનના મમાવાજી. (ઉં.વ. ૬૯). રહેવાનું ઠેકાણું: પાંડે સેનેટોરીયમ, રૂમ નં. ૩૮/એ, વુડ હાઉસ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા તા. ૨૦-૨-૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે અસ્લાજી અગિયારીમાં થશેજી.
મહેર ડોસાભાઈ પારખ (ઉં.વ.૮૩) તા. ૧૮-૨-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ કેટી અને મરહૂમ ડોસાભાઈના દીકરી. મરહૂમ કેરસીના બહેન. પરવેઝ, શિરલી, શિરીનના આન્ટી. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૨-૨૦૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…