નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

માઘ મહિનામાં જયા એકાદશી પર બની રહ્યા છે શુભ યોગ, આ પાંચ રાશિના જાતકોને થશે લાભ જ લાભ…

માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જયા એકાદશી માટે એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી હોય અને સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો જયા એકાદશીના દિવસે પૂજા અને વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

આ વર્ષે બે દિવસ બાદ એટલે કે 20મી ફેબ્રુઆરીના જયા એકાદશીનું વ્રત છે અને આ વખતની જયા એકાદશી એટલા માટે ખાસ છે કારણ કે આ દિવસે એક સાથે અનેક યોગ પણ બની રહ્યા છે. આ દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે અને મેષ સહિત પાંચ રાશિના લોકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે-

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress