ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

શનિદેવની કૃપા મેળવવા દર શનિવારે અચૂક કરો આ કામ…

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શનિવારના દિવસે પૂરી રીતિ રિવાજથી શનિદેવની પૂજા કરવામાં આવે તો એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય મુંબઈના પ્રખ્યાત જયોતિષશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ દિવસે પૂરી શ્રધ્ધાથી શનિ ચાલીસાનું પઠન કરવામાં આવે તો શનિદેવની કૃપા વરસે છે. જો તમે પણ શનિદેવની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો શનિવારના દિવસે અવશ્ય આ શનિ ચાલીસાનું પઠન કરવું જોઈએ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો