ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

शतं विहाय भोक्तव्यं, सहस्त्रं स्नान माचरेत् ॥
लक्षं विहाय दातव्यं, कोटीं त्यकत्वा हरिं भजेत ॥ 44 ॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ:
સો કામ છોડીને ભોજન કરવું જોઇએ, હજાર કામ છોડીને સ્નાન કરવું જોઇએ, લાખ કામ છોડીને દાન કરવું જોઇએ, અને કરોડો કામ છોડીને શ્રીહરિનું ભજન કરવું જોઇએ. આ છે મનુષ્ય જીવનની સાર્થકતા. અસ્તુ
સંપાદક : આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…