મરણ નોંધ

હિન્દુ મરણ

પટેલ
વિલે પાર્લે નિવાસી લલિતભાઈ ઠાકોરભાઈ પટેલ, (ઉં. વ. ૯૩), તા. ૧૮-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે. તેઓ સ્વ. સરલાબેનના પતિ. અમીત તથા સ્નેહલના પિતાશ્રી. નીતા તથા ફાલ્ગુનીના સસરા, ઋષી તથા દેવના દાદા, અને માધુરી તથા રાધિકાના મોટાસસરા, લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભાની પ્રથા બંધ રાખેલ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
બાયડ નિવાસી હાલ ડોમ્બિવલી શ્રદ્ધાબેન (નયનાબેન) (ઉં. વ. ૫૭) તે તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શૈલેષભાઇ ડાહ્યાલાલ શાહનાં ધર્મપત્ની. તે રોશનભાઇ તથા હિરલબેનનાં માતુશ્રી. તે પ્રણાલીબેન તથા જુગલ કુમારનાં સાસુ. તે દીર્ઘના દાદી. તે સુરેશભાઇ, કિર્તીભાઇ, પ્રકશભાઇ, યોગેશભાઇ, કમલેશભાઇ, કિરીટભાઇ પનવેલ નિવાસીના ભાભી. તે સ્વ.ચીમનલાલ ભાઇચંદદાસ શાહના સુપુત્રી.બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૦-૧-૨૪ના ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, રાજાજી રોડ, રામનગર, ડોમ્બિવલી (ઇસ્ટ).
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી હાલ કોપર ખૈરણે, નવી મુંબઈ સ્વ. હેમલતા વલ્લભદાસ ગોરધનદાસ ગોવિંદદાસના સુપુત્ર ચિ. રાજેશભાઈ, (ઉં. વ. ૬૨) તા. ૧૮/૧/૨૦૨૪નાં શ્રીજીચરણ પામ્યા છે. તે મીનળના પતિ. નિરાલી સિધ્ધાર્થ નાયક તથા ખુશાલી નીલ મહેતાનાં પિતાશ્રી. તે અ. સૌ. હીના રાજીવ ગાંધી, અ.સૌ. ફાલ્ગુની અજય શેઠ તથા હરનીશનાં ભાઈ, અ. સૌ યામિનીનાં જેઠ. તે ક્રૃષ્ણકુમાર ચંદુલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણીક
વડિયા નિવાસી હાલ કાંદિવલી, સ્વ. મગનલાલ વલ્લભદાસ વેકરીયા અને સ્વ. રત્નપ્રભા (મટાબેન)ના સુપુત્ર જીતેન્દ્ર (ઉં. વ. ૭૪), તે સ્વ. નયનાબેનના પતિ. તે ચિંતન, શ્ર્વેતા હર્ષિત મહેતાના પિતા. તે અ.સૌ. સેજલના સસરા. તે પ્રતિભાબેન અનુપભાઈ વૈદ્ય, જ્યોતિબેન જીતેન્દ્રભાઈ વસાણી, હેમંતભાઈ અને દિપકભાઈના ભાઈ. તે સ્વ. હંસાબેન નટવરલાલ ભૂપતાણીના જમાઈ તેઓ ગુરૂવાર તા. ૧૮-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. – સી-૫૦૯, કમલા આશિષ નં-૩, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ લખપતનાં હાલે મુંબઇ માટુંગા સ્વ. દામજી દયાળજી ફૂલવધવાનાં ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં. વ. ૯૬) તા ૧૪-૧-૨૪ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હીરાબેન માધવજી અરજણ ગણાત્રાનાં દીકરી. તથા માલતી કાંતિલાલ ઠક્કર, મીના રત્નાકર પાટકર, મૃદુલા અમુલ મહેતાના માતુશ્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મચ્છુકઠિયા સઇ સુથાર જ્ઞાતિ
રાણાવાવ નિવાસી, હાલ મુંબઇ-દાદર નગીનકુમાર (ભીખુભાઇ) બચ્ચુભાઇ મારુના ધર્મપત્ની સ્વ. નિર્મળાબેન મારુ (ઉં. વ. ૬૯) તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યોગેશભાઇ અને નિલેશભાઇના માતુશ્રી. તથા અલ્પાબેન અને પ્રકૃતિબેનના સાસુ. તે ખુશ અને મનનના દાદી. તે મહેન્દ્રભાઇ, કિશોરભાઇના ભાભી. તેમ જ ભાદરણવાડા સ્વ. શાંતિલાલ કાનજીભાઇ પરમારના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૦-૧-૨૪ના શનિવારના ૪થી ૬. ઠે. શ્રીકૃષ્ણ મંદિર સભાગૃહ, સદાનંદ જાદવ માર્ગ, નાયગાંવ દાદર (ઇસ્ટ).
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
સિહોર નિવાસી સ્વ. બાલકૃષ્ણ પરમાણંદદાસ જાજલના ધર્મપત્ની શ્યામકુંવરબેન (ઉં. વ. ૯૩) તે સાવરકુંડલાવાસી જેરામ વીરજી જોગીના દીકરી. સ્વ. રમાકાંતભાઇ, કનૈયાલાલ, જગદીશભાઇ, જયંતભાઇ, રાજેશભાઇ, લતાબેન પડીયા, સ્વ. ઉર્મિલાબેન મણીયાર, ભાવનાબેન મકોડીયાના માતુશ્રી. સ્વ. ચંદ્રાબેન જોગી, સ્વ. ઇચ્છાબેન બોસમીયા, સ્વ. લીલાવંતીબેન ચરચા તથા જુગલકિશોરના ભાભી. તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી હાલ કાંદિવલી રમેશચંદ્ર રામદાસ શાહના પત્ની હર્ષાબેન (ઉં. વ. ૭૩) તા.૧૮.૧.૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સેજલ, પ્રાચી, શ્ર્વેતાના માતુશ્રી. બ્રિજેશ, વિમલ, આનંદના સાસુ. ઝાંખી, શૌર્ય, મિતના નાનીમા. સ્વ. ઇચ્છાલાલ નંદલાલ સરવૈયાના પુત્રી. સ્વ. હરિદાસભાઇ, સ્વ.નિર્મળાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ચંદ્રાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૧.૧.૨૪ રવિવારે ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ.વી.રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
ટંડાવાલા અ.સૌ.આશા મણિયાર (ઉં. વ. ૬૯) તે હરીશભાઈ મણિયારના ધર્મપત્ની. સ્વ.પુષ્પાબેન પ્રભુલાલ મણિયારના પુત્રવધૂ. અંબરીશ તથા નિધિ તન્મય કદમના માતુશ્રી. બરવાળાવાલા સ્વ. જ્યોત્સ્નાબેન ચંદુભાઈ શાહના દીકરી તે તા. ૧૪/૧/૨૪ના વાપી મુકામે શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૧/૧/૨૪ રવિવાર ૪ થી ૬. સ્વામી વિવેકાનંદ સમાજ કલ્યાણ કેન્દ્ર, મર્સીડીઝ શોરૂમ સામે, પોયસર કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
રાયપુર નિવાસી હાલ બોરીવલી સ્વ. ઉર્મિલાબેન રસિકલાલ નાથાલાલ લોટીયાના પુત્ર કેતનભાઈ (ઉં. વ. ૫૫) તે ભાવિકાના પતિ. રોહનના પિતા. કલ્પના અલ્પેશ શાહના ભાઈ. શિહોર નિવાસી સ્વ. વસંતબેન જીતેન્દ્ર ગુલાબરાય મહેતાના જમાઈ. સ્વ. બિપીનભાઈ, અરવિંદભાઈ, જગદીશભાઈ, ભારતીબેન અશોકભાઈ મલકાણના ભાણેજ ૧૮/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર મોઢ વણિક
ગં. સ્વ. જશુમતી દામોદરદાસ દ્વારકાદાસ શેઠ (ઉં. વ. ૯૪) તે સ્વ.ચંદ્રિકાબેન ડોલરરાય અડાલજા, માલતીબેન હર્ષવદન ફોજદાર, ચારુબેન રામભાઈ પરીખ, ભરત, મંજરી અજય શાહના માતૃશ્રી. પૌલોમીના સાસુ. તૃપ્તિ કૌશલ શેઠના વડસાસુ. સ્વ. ઉષાબેન ડોલર રાય પોરેચાના ભાભી. કમલેશ અજીતભાઈ કલ્યાણજી મહેતાના ફઈબા. પરેશ, રૂપલ તપન વોરા, હેતલ યોગેશ મુછાળા, ધ્રુવ, હેમલ, રિતેશ, નિકિતા જીગર ગોરડીયા, બંસી વિક્રમ પરીખના દાદી બુધવાર ૧૭ જાન્યુઆરી ૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા: રવિવાર ૨૧ જાન્યુઆરી ૨૦૨૪, ૪ થી ૬ પાવનધામ, પાવનધામ માર્ગ મહાવીર નગર કાંદીવલી પશ્ર્ચિમ.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ઝિંઝવા હાલ વડોદરાના ગં.સ્વ. ડાહીબેન ભીખાલાલ જાની (ઉં. વ. ૯૪) તા . ૧૮/૦૧/૨૪ ના દેવલોક પામ્યા છે. તે ચંદ્રિકાબેન હસમુખલાલ વ્યાસ, સ્વ. ભગવતીબેન દિલીપકુમાર ત્રિવેદી, હિતેન, ભરત અને નિમિષના માતુશ્રી. સ્વ. પ્રવિણભાઇ અને સ્વ. ડાહીબેન મહાશંકર દવેના ભાભી. સ્વાતિબેન, દિપીકાબેન, જલ્પાબેનના સાસુ. સ્વ. પીતાંબર કાશીરામ ભટ્ટ(બડોલી)ની દીકરી. સ્વ. ભીખાલાલ, સ્વ. ગજેન્દ્ર અને સ્વ. બબલીબેનના બહેન. સાદડીની પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વસંતાબેન નરોત્તમદાસ કોઠારીના સુપુત્ર સ્વ. ભરત કોઠારી (ઉં. વ. ૭૧) ગામ રોહા, કોઠા-કચ્છ, હાલ મસ્જિદબંદર- મુંબઈ તા : ૧૭-૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે શીતલ (બેબી)ના પતિ. પ્રિતેશના પિતા. તે કલ્યાણપુર ગામના સ્વ. પાર્વતીબેન સોમૈયાના દોહીત્રા. તે સ્વ. ચંચળબહેન નરસિંહદાસ સાયતાના જમાઈ. તે બિપિન, દિપક, જગદીશ, તરલા, માયા, પૂર્ણિમાના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા: ૨૦-૦૧-૨૦૨૪ ના ૪ થી ૬. શ્રી કચ્છી વિશા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન વાડી મુંબઈ, ૯૯/૧૦૧ કેશવજી નાઈક રોડ, ૩જે માળે, િંચચ બંદર, મુંબઈ – ૪૦૦ ૦૦૯.
કચ્છી ભાટિયા
પૃથ્વીસિંહ (ઉં. વ. ૮૧) તે સ્વ. નારાયણદાસ અને સ્વ. લક્ષ્મીબહેન લખપતવાળાના સુપુત્ર છાયાબહેન લખપતવાલાના પતિ. સ્વ. જયસિંહભાઇ, પ્રતાપભાઇ, સ્વ ભગવતીબહેન જયસિંહ આશરના ભાઇ. અ. સૌ. દેવી અમિત સોની, અ. સૌ. નેહા રાજેશ ગાંધી અને ભાવિનના પિતા. અ. સૌ. સૌમ્યાના સસરા. સ્વ. લક્ષ્મીદાસ અને સ્વ. મનાબહેન નેગાંધીના જમાઇ તા. ૧૮-૧-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૧-૨૪ શનિવારના ૫થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર હોલ, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત