મરણ નોંધ

જૈન મરણ

સુરત વીશા ઓશવાલ શ્ર્વેતાંબર જૈન
હાલ મુંબઇ ભરતભાઇ રવિચંદ્ર ઝવેરી (ઉં. વ. ૭૮) તા. ૧૩-૧-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન રવિચંદ્રભાઇના સુપુત્ર. અંજુબેનના પતિ. મોના, સોના, સુષ્મા, જયાંગના પિતા. મનીષ, દેવાંગ, ભાવિન, શ્ર્વેતાના સસરા. જીવનભાઇ, શાંતિભાઇ, સ્વ. રેણુકાબેન, મલ્લિકાબેનના ભાઇ. વિરાગ, અભિષેક, ખુશાલ, કાવ્યા, વિવાન, માનવીના દાદા. પ્રાર્થનાસભા, બુધવાર તા. ૧૭-૧-૨૪ના ૩-૩૦થી ૫-૩૦. ઠે. કે. સી. હોલ, ઓડિટોરિયમ, ચર્ચગેટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button