આપણું ગુજરાત
જય શ્રી રામ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન અયોધ્યાસ્થિત રામમંંદિરમાં ધ્વજ માટેનો સ્તંભ લઈ જવાને લીલીઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. (એજન્સી)