આમચી મુંબઈ

વિસામો…

જીવન નિર્વાહ માટે પરિશ્રમ અનિવાર્ય છે, પરંતુ મહેનત કરવા સાથે આરામ, પૂરતી ઊંઘ પણ શારીરિક સ્વસ્થતા માટે એટલા જ જરૂરી છે. પરિશ્રમ કરીને કામના સ્થળે જ એક વાહન પર બે ઘડી આરામ કરી રહેલી વ્યક્તિ તસવીરમાં જોઇ શકાય છે. (તસવીર: જયપ્રકાશ કેળકર)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button