આમચી મુંબઈ

કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.
એલ.બી.એસ માર્ગ પર પર કુર્લા ગાર્ડન પરિસરમાં આવેલી લાકડાની વખારમાં સોમવારે બપોરના 2.15 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. વખારમાં કામ કરનારા કર્મચારીઓ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોટી માત્રામાં રહેલા લાકડાને કારણે આગ વધુ માત્રામાં ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ફાયરબ્રિગેડ પહોંચે તે અગાઉ જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…