આમચી મુંબઈ
કળશ યાત્રા…
અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે રવિવારે મુંબાદેવી ખાતે અયોધ્યાના ગર્ભગૃહથી મંત્રવત અક્ષત કળશ લાવવામાં આવ્યો હતો ત્યારે વાજતેગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. (અમય ખરાડે)
અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે રવિવારે મુંબાદેવી ખાતે અયોધ્યાના ગર્ભગૃહથી મંત્રવત અક્ષત કળશ લાવવામાં આવ્યો હતો ત્યારે વાજતેગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. (અમય ખરાડે)