મરણ નોંધ

પારસી મરણ

નરગીશ શાપુર જામબુસરવાલા તે મરહુમ શાપુર પીરોજશા જામબુસરવાલાના વિધવા. તે ગુલ ઝરીર ઉડવાડીયા તથા હીનાતા જહાંગીર મેહતાના માતાજી. તે મરહુમો તેહમીના તથા જાલ માસ્તર્સના દીકરી. તે ઝરીર ઉડવાડીયા તથા જહાંગીર મેહતાના સાસુજી. તે ઝાલ ઉડવાડીયા, ઝારાહ ઉડવાડીયા, ઝીયારા મેહતા તથા ઝર્કસીસ મેહતાના મમઇજી. તે મરહુમો જાંગુ માસ્તર્સ તથા લીલી બીલ્લીમોરીયાના બહેન. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૧૪, સ્પુત્નીક, ૮૫ ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૯-૧૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ