આમચી મુંબઈટોપ ન્યૂઝમનોરંજન

BREAKING: અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું

મુંબઈ: જાણીતી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી દુખદ સમાચાર મળ્યા છે. મલાઈકા અરોરાના પિતાએ તેમના બાંદ્રા(Bandra) સ્થિત મકાન પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, મુંબઈ પોલીસ (Mumbai Police) ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

આજે બુધવારે સવારે 9 વાગ્યે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા(Anil Arora)એ બાંદ્રામાં સ્થિત ઘરના ત્રીજા માળ પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન(Arbaaz Khan) પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો છે.

અનિલ અરોરાએ આ અંતિમ પગલું કેમ ભર્યું એ હજુ સ્પષ્ટ નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હોઉ તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે