તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને
આજથી દસ દિવસ ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવશે અને તેમને ભાવતા ભોજનો ધરવામાં આવશે
lord-shree-gajanand-gif-wallpaperimages-ganesh-aarti
બાપ્પાને લાડુ ને મોદક તો બહુ વ્હાલા છે, પણ તમે તમારી રાશિ અનુસાર તેમને પ્રસાદ ચડાવશો તો ગણપતિને વધારે ભાવશે અને તે આશીર્વાદ આપશે
prayer-in-dinning-table-ganesh
મેષઃ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે લાડુ ચઢાવવા જોઈએ.
વૃષભ અને મિથુનઃ ગજાનનને મોદક અર્પણ કરવા જોઈએ.
સિંહઃ આ દિવસે પીળી બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ.
કન્યા: બાપ્પાને કેસરી રંગના લાડુ ચઢાવવા જોઈએ.
તુલા: મોદક અને રસમલાઈ ચઢાવવી શુભ માનવામાં આવે છે.
ધનુ: ગણપતિને કેસરની બનેલી ખીર ચઢાવવી જોઈએ.
મકર: સફેદ રંગની મીઠાઈ ચડાવી શકાય અને સાથે એક ફળ પણ મૂકવું
કુંભ: ગણેશજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ.
મીનઃ- ગણેશને પ્રસન્ન કરવા માટે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવી જોઈએ.