તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને

આજથી દસ દિવસ ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવશે અને તેમને ભાવતા ભોજનો ધરવામાં આવશે

lord-shree-gajanand-gif-wallpaperimages-ganesh-aarti

બાપ્પાને લાડુ ને મોદક તો બહુ વ્હાલા છે, પણ તમે તમારી રાશિ અનુસાર તેમને પ્રસાદ ચડાવશો તો ગણપતિને વધારે ભાવશે અને તે આશીર્વાદ આપશે

prayer-in-dinning-table-ganesh

મેષઃ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે લાડુ ચઢાવવા જોઈએ.

વૃષભ અને મિથુનઃ  ગજાનનને મોદક અર્પણ કરવા જોઈએ.

સિંહઃ આ દિવસે પીળી બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ.

કન્યા: બાપ્પાને કેસરી રંગના લાડુ ચઢાવવા જોઈએ.

તુલા: મોદક અને રસમલાઈ ચઢાવવી શુભ માનવામાં આવે છે.

ધનુ: ગણપતિને કેસરની બનેલી ખીર ચઢાવવી જોઈએ.

મકર: સફેદ રંગની મીઠાઈ ચડાવી શકાય અને સાથે એક ફળ પણ મૂકવું

કુંભ: ગણેશજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ.

મીનઃ- ગણેશને પ્રસન્ન કરવા માટે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવી જોઈએ.