મરણ નોંધ

પારસી મરણ

મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ રોડ, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧. ઉઠમણાંની ક્રિયા : તા. ૧-૯-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છેજી.
દિન્યાર રાશીદ ગોશ્તાસેબી (ઉં. વ. ૭૦) તા. ૩૦-૮-૨૪એ ગુજરી ગયા છે. તે સીમાના હસબન્ડ. રાશીદ, સિમીનદોખ્તના દીકરા. પરવીઝના ફાધર. દારાયસ, શાહનાઝના ભાઇ. મેહેરઝાદના અંકલ. ઉઠમણું : તા. ૧-૯-૨૪ના બપોરે ૩ વાગ્યે.

Show More

Related Articles

Back to top button
આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ…