18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ

શનિને ન્યાયના દેવ તરીકે ઓળખવામાં આવે છે.  શનિનું નક્ષત્ર પરિવર્તન મહત્વનું ગણાય છે 

18 ઓગસ્ટના રોજ શનિ નક્ષત્ર પરિવર્તન કરીને પુરવા ભાદ્રપદના પ્રથમ ચરણમાં જશે

હાલમાં તે પુરવા ભાદ્રપદના બીજા સ્થાનમાં સ્થિત છે. આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને ફાયદો થશે

મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે કારકિર્દીમાં તેઓ ઊંચાઈઓ હાંસલ કરશે રોકાણ માટે સમય ઉત્તમ છે. 

તુલા રાશિના લોકોને સારી નોકરી મળશે, વેપારમાં લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે, પ્રગતિ તરફ ગતિ કરશે.

મકર રાશિના લોકોને સમાજમાં માન સન્માન મળશે. અટકેલા પૈસા પાછા મળશે. બધી મનોકામનાઓ પૂરી થશે.