નેશનલ

રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખર પોતાની ખુરશી છોડી કેમ બહાર ચાલ્યા ગયા

નવી દિલ્હીઃ રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે આજે નારાજ થયા હતા અને ચાલુ રાજ્યસભાએ પોતાની ખુરશી છોડી ચાલ્યા ગયા હતા. જગદીપ ધનખરે કહ્યું કે હાલના સમયમાં હું જોઈ રહ્યો છું કે મારા પર સતત શાબ્દિક હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે.

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના સૂત્રોચ્ચારથી ખૂબ જ નારાજ જોવા મળ્યા. ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ તેમણે કહ્યું કે હાલના સમયમાં હું જે જોઈ રહ્યો છું તે એ છે કે મારા પર સતત હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે. અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું અહીં બેસી શકતો નથી, તેથી હું થોડો સમય અહીંથી જતો રહ્યો છું.

આમ કહી ધનગર ગૃહ છોડી ચાલ્યા ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..