આમચી મુંબઈ

બે દિવસ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલુ રહે એ માટે શનિવારે મુંબઈ પોલીસ દ્વારા આદેશ બહાર પાડી બૃહદ્‌‍ મુંબઈમાં ભારે વાહનો (હેવી વ્હિકલ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે 25 સપ્ટેમ્બર તેમજ ગણેશોત્સવના અંતિમ દિવસે – 28 સપ્ટેમ્બરે આ પ્રતિબંધ અમલમાં રહેશે.
ટ્રાફિક પોલીસે જારી કરેલા નિવેદન અનુસાર જનતાને તેમ જ વિસર્જનના કાર્યક્રમને બાધા કે અગવડ ન પડે એ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા અનુસાર સાતમા દિવસના વિસર્જન 25 સપ્ટેમ્બરે (સવારે 11થી મધરાતે 1 સુધી) 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે (સવારે 10થી બીજે દિવસે સવારે 6 સુધી) આ પ્રતિબંધ અમલમાં રહેશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…