આમચી મુંબઈમહારાષ્ટ્ર

શહાપુરમાં વીજળી પડવાથી લાગેલી આગમાં ચાર ભેંસના મોત

થાણે: થાણે જિલ્લાના શહાપુર વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ચાર ભેંસના મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.

ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી વસંત ચૌધરીના જણાવ્યા મુજબ શહાપુરમાં ખૈરે વિલેજમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદની સાથે વીજળી પડી હતી. એ દરમિયાન ખૈરેમાં વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમા ચાર ભેંસ અને અન્ય પાંચ ઢોર જખમી થયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. રિવેન્યુ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વીજળી પડવાથી લગભગ ૬.૬૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત