કર્ણાટક ભાજપમાં બળવો! અમિત શાહને ન મળી શક્યા K S ઇશ્વરપ્પા, હવે અપક્ષ તરીકે લડશે

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક છે અને કર્ણાટક ભાજપમાં બળવો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા કેએસ ઈશ્વરપ્પાએ (BJP leader KS Eshwarappa) અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ શિવમોગામાંથી પૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાના પુત્ર અને વર્તમાન સાંસદ બીવાય રાઘવેન્દ્ર … Continue reading કર્ણાટક ભાજપમાં બળવો! અમિત શાહને ન મળી શક્યા K S ઇશ્વરપ્પા, હવે અપક્ષ તરીકે લડશે