‘કોંગ્રેસ અસ્થિરતા, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણની જનની, તે આજે પણ ષડયંત્ર રચી રહી છે’, ભાજપના સંમેલનમાં PM મોદીનો પ્રહાર

નવી દિલ્હીઃ પીએમ મોદીએ રવિવારે ભારત મંડપમમાં આયોજિત બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનની શરૂઆત જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘આ મારા માટે વ્યક્તિગત નુકસાન જેવું છે. હું તેમને ઘણી વખત મળ્યો છું. હજી થોડા મહિના પહેલા જ, મેં મારું ટૂર શેડ્યૂલ વહેલી સવારે બદલ્યુ હતુ અને … Continue reading ‘કોંગ્રેસ અસ્થિરતા, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણની જનની, તે આજે પણ ષડયંત્ર રચી રહી છે’, ભાજપના સંમેલનમાં PM મોદીનો પ્રહાર