અરવિંદ કેજરીવાલને આજે પણ રાહત નહીં, ઈડીના રિમાન્ડમાં વધારો

નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે પણ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નહોતી. લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના રિમાન્ડમાં વધારો કરવામાં આવતા મુશ્કેલીમાં વધારો થયો છે. લઈ આજે ઈડીની ટીમ કોર્ટમાં પહોંચી હતી, જ્યાં ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે જોરદાર … Continue reading અરવિંદ કેજરીવાલને આજે પણ રાહત નહીં, ઈડીના રિમાન્ડમાં વધારો