Arvind Kejriwal: કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? દિલ્હી હાઈકોર્ટ આપ્યો આ આદેશ

નવી દિલ્હી: જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ(Aravind Kejriwal)ને દિલ્હીના મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવા માટે હાઈકોર્ટ(Dekhi High court)માં દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદથી તેમને પદ પરથી … Continue reading Arvind Kejriwal: કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? દિલ્હી હાઈકોર્ટ આપ્યો આ આદેશ