ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ
Image: Unsplash
નવમી એપ્રિલથી ચૈત્રીય નવરાત્રી શરૂ થઈ છે
Image: Unsplash
17મી એપ્રિલે રામનવમી ઉજવાશે અને નવરાત્રીનું સમાપન થશે
Image: Unsplash
નવમની જેમ અષ્ટમીનો પણ ભારે મહિમા છે
Image: Unsplash
16મી એપ્રિલે અષ્ટમીના દિવસે બને છે દુર્લભ સંયોગ
Image: Unsplash
આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને ધૃતિ યોગનો સંયોગ છે
સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સવારે 6.15થી 17મી એપ્રિલ સુધી છે
ધૃતિ યોગ 15 એપ્રિલે રાત્રે 11.9થી 16મીએ રાત્રે 11.17 વાગ્યા સુધી છે
દુર્ગાની ઉપાસના માટે આ દિવસો સૌથી શ્રેષ્ઠ રહેશે
Image: Unsplash
આ દિવસે કન્યાપૂજન અભિજીત મૂહુર્તમાં કરવું જોઈએ
Image: Unsplash
Watch More
તેનો સમય સવારે 11.55થી 12.47 મિનિટનો છે
Image: Unsplash
Watch More