આ હેડિંગ વાંચી તમને લાગે કે કોઈ ધર્મ કે જ્યોતિષી
સંબંધિત વાત અથવા દંતકથા જેવું હશે તો ના, આ વિજ્ઞાન કહે છે
વરસાદની ઋતુમાં જ્યારે આકાશમાં વીજળીના કડાકાભડાક
ા થતા હોય ત્યારે તમારે શૉવરબાથ સહિતની ઘણી ક્રિયાઓ ન કરવી જોઈએ, જાણો કારણ
જો તમારા ઘર ઉપર જ વીજળી (thunderstorm)થતી
હોય તો તે કરંટ પ્લમિંગ લાઈન દ્વારા તમારા ઘરમાં આવી શકે છે
આ વીજળી સેકન્ડમાં 360 ડિગ્રીની ઝડપે પસાર થાય છે
, જે સારી રીતે બાંધકામ થયેલા ઘરોમાં જમીનમાં જતી હોય છે, પરંતુ ક્યારેક આમ ન પણ બને
મેટલના પાઈપ અને તેમાંનું પાણી ઈલેક્ટ્રિસિટ
ી પકડી લે છે, જો તમે શૉવર લેતા હોય તો તમને કરંટ લાગી શકે છે
આ કરંટ જૂજ કેસમાં જીવલેણ સાબિત થાય છે, પણ ન્હા
તા સમયે તમને અચાનક શૉક લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી
આ માટે પ્લાસ્ટિકના પાઈપ ઘણા પસંદ કરે છે જે વધારે સુ
રક્ષિત માનવામાં આવે છે, પરંતુ સાવ જોખમ નથી તેમ નથી
માત્ર ન્હાતા સમયે જ નહીં, સીધા નળમાંથી પાણી સ
ાથે કરવાના કોઈપણ કામ વીજળી થતી હોય ત્યારે ન કરવા
નિષ્ણાતોના કહેવા અનુસાર આ વિગતોનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નથી, પરંતુ જોખમ ચોકક્સ છે
આ માહિતી અમારા પ્રાથમિક સંશોધનના આધારે છે. આપ આપના ન
િષ્ણાતોની સલાહ માની શકો.
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો